Saturday, August 23, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

કંગાળ પાકિસ્તાન: PIA પૂરો પગાર નથી આપી શકી- પાયલોટ છોડી રહ્યા છે નોકરી

સાત વર્ષથી પાયલોટના પગારમાં વધારો કરવામાં આવ્યો ન હતો

aaspassdaily by aaspassdaily
2023-03-10 11:10:16
in આંતરરાષ્ટ્રીય, સમાચાર
Share on FacebookShare on Twitter

આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનની હાલત ખરાબ થઈ રહી છે. સ્થિતિ એવી થઈ ગઈ છે કે પાકિસ્તાનની સરકારી એરલાઈન્સ PIA તેના કર્મચારીઓને પૂરો પગાર પણ ચૂકવી શકતી નથી. જેના કારણે પાયલોટ નોકરી છોડી રહ્યા છે. PIA ના 30થી વધુ પાયલોટોએ રાજીનામું આપી દીધું છે. જેના કારણે પાકિસ્તાનના નાગરિક ઉડ્ડયન ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. પાયલોટ્સના અચાનક રાજીનામાથી PIA મોટી મુશ્કેલીમાં છે. પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર, આર્થિક સંકટને કારણે PIAએ તેના કર્મચારીઓના પગારમાં 35 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. આ પછી પાયલટોએ રાજીનામું આપવાનું શરૂ કર્યું.

પાયલોટ અને તેમના સંગઠનો પગારમાં કાપથી નારાજ છે. પાકિસ્તાન એરલાઇન પાયલોટ્સ એસોસિએશન (PALPA) એ પગારમાં કાપનો વિરોધ કર્યો છે. સંગઠને કહ્યું છે કે છેલ્લા સાત વર્ષથી પાયલોટોના પગારમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. PALPA અનુસાર, પાકિસ્તાનમાં ખાનગી એરલાઇન્સ ફર્સ્ટ ઓફિસરને 9 લાખ રૂપિયા (પાકિસ્તાની) પગાર આપે છે. જ્યારે કેપ્ટનને 16-18 લાખ રૂપિયાનો પગાર મળે છે. પાકિસ્તાનની સરકારી એરલાઈન પીઆઈએમાં મોટા ભાગના વરિષ્ઠ પાયલોટોનો પગાર લગભગ 7 લાખ રૂપિયા છે. સંગઠનનું કહેવું છે કે આ પગાર સારું જીવન જીવવા માટે પૂરતો નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્તમાન પરિસ્થિતિને કારણે વધુ પાઇલોટ્સ PIA છોડવા માટે તૈયાર છે. તેનાથી પહેલાથી જ મુશ્કેલીમાં મુકાયેલી એરલાઇન પર વધુ દબાણ આવશે.

PALPA અનુસાર PIAના પાયલોટ વિદેશી એરલાઇન્સમાં જઇ રહ્યા છે. અગાઉ નકલી લાયસન્સ ધરાવતા 262 પાયલોટોની યાદીમાં સ્થાન મેળવનારા કેટલાક પાયલોટોએ પણ પીઆઈએ છોડી દીધું છે. તેમને વિશ્વની ટોપ ક્લાસ એરલાઈન્સ દ્વારા ઊંચા પગાર પર નોકરીની ઓફર કરવામાં આવી હતી. PIAના મોટાભાગના પાયલોટ હવે સારા પગારની શોધમાં વિદેશી એરલાઈન્સમાં જવાની યોજના બનાવી રહ્યા છે. જો આમ થશે તો પીઆઈએ પાસે અનુભવી પાયલોટોની ભારે અછત પડશે.

Previous Post

પ્રસાદ વિવાદમાં VHP આવ્યું મેદાને: અંબાજીમાં ધરણાંની પણ તૈયારી

Next Post

જાણીતા સાહિત્યકાર ધીરૂબહેન પટેલનું નિધન

aaspassdaily

aaspassdaily

Related News

ઈસરો દ્વારા સ્પેસ જગતમાં ખળભળાટ મચાવી દેવાની તૈયારી
તાજા સમાચાર

ઈસરો દ્વારા સ્પેસ જગતમાં ખળભળાટ મચાવી દેવાની તૈયારી

August 23, 2025
ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખપદને ધીકતો ધંધો બનાવ્યો પરિવારની આવક અબજો ડોલરમાં પહોંચી!
આંતરરાષ્ટ્રીય

ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખપદને ધીકતો ધંધો બનાવ્યો પરિવારની આવક અબજો ડોલરમાં પહોંચી!

August 23, 2025
ગંગા સ્નાન કરીને આવતા આંઠ શ્રદ્ધાળુઓના અકસ્માતમાં મોત
તાજા સમાચાર

ગંગા સ્નાન કરીને આવતા આંઠ શ્રદ્ધાળુઓના અકસ્માતમાં મોત

August 23, 2025
Next Post
જાણીતા સાહિત્યકાર ધીરૂબહેન પટેલનું નિધન

જાણીતા સાહિત્યકાર ધીરૂબહેન પટેલનું નિધન

રાહુલે જે પણ કહ્યું તે દૂષિત અને સારી રીતે વિચારેલી વ્યૂહરચના

રાહુલે જે પણ કહ્યું તે દૂષિત અને સારી રીતે વિચારેલી વ્યૂહરચના

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.