Thursday, October 16, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમદાવાદ ટેસ્ટ મેચ વચ્ચે હુમલાની ધમકી આપનારા ખાલિસ્તાન સમર્થક યુવકો સતનાથી ઝડપાયા

aaspassdaily by aaspassdaily
2023-03-13 10:18:14
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ગુજરાત પોલીસે ખાલિસ્તાન સમર્થન સતનામાં રહેતા બે યુવકોને ઝડપી પાડ્યાં છે. આ બન્ને આરોપીઓ પૈકી એક રિવા જિલ્લાથી તો બીજાને સતનાથી ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, બન્ને આરોપી સતનાના રહેવાશી છે, પરંતુ તેમની ધરપકડ છતરપુર અને રિવા જિલ્લામાંથી કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ કાર્યવાહી કરી છે. જે બાદ બન્ને યુવકોને પોલીસ પોતાની સાથે ગુજરાત લઈ ગઈ છે.
પોલીસે ઝડપેલા યુવક સરદાર નથી. યુવકો પર આરોપ છે કે, તેમણે અમદાવાદ સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી ભારત-ઑસ્ટ્રેલિયાની મેચ વચ્ચે ખાલિસ્તાની આતંકવાદી ગુરુપતવંત સિંહ પન્નૂના અવાજમાં રેકોર્ડેડ મેસેજ મોકલીને ધમકી આપી હતી.
9 માર્ચથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી ભારત -ઑસ્ટ્રેલિયાની ટેસ્ટ મેચ વચ્ચે એક રેકોર્ડ મેસેજ મળ્યો હતો. જેમાં લોકોને “ઘરમાં રહો, સુરક્ષિત રહો”ની ધમકી આપવામાં આવી હતી. આ ધમકી પાછળનો ઉદ્દેશ્ય લોકોને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જતા રોકવાનો હતો. આ મેચના પ્રથમ દિવસે ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્ટની એલ્બનીસ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉપસ્થિત રહ્યાં હતા. આ મેસેજ મળ્યા બાદ સ્ટેડિયમની સુરક્ષા વધારી દેવામાં આવી હતી.

Previous Post

સંસદમાં બજેટ સત્રનો આજથી બીજો તબક્કો

Next Post

ભાવનગરમાં નિર્માણાધિન વૃદ્ધાશ્રમ માટે લીલા પરિવારના ડૉ. અનિલ શર્મા દ્વારા ૫૧ લાખનું અનુદાન

aaspassdaily

aaspassdaily

Related News

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!
તાજા સમાચાર

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!

October 15, 2025
જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત
તાજા સમાચાર

જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત

October 15, 2025
પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર

October 15, 2025
Next Post
ભાવનગરમાં નિર્માણાધિન વૃદ્ધાશ્રમ માટે લીલા પરિવારના ડૉ. અનિલ શર્મા દ્વારા ૫૧ લાખનું અનુદાન

ભાવનગરમાં નિર્માણાધિન વૃદ્ધાશ્રમ માટે લીલા પરિવારના ડૉ. અનિલ શર્મા દ્વારા ૫૧ લાખનું અનુદાન

સ્પર્શ ફાઉન્ડેશન આવ્યું ભાઇબંધની નિશાળની વ્હારે

સ્પર્શ ફાઉન્ડેશન આવ્યું ભાઇબંધની નિશાળની વ્હારે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.