Friday, August 29, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સીનિયર સિટીઝનને ફરી ટ્રેનના ભાડામાં મળી શકે છે છૂટછાટ

રેલવેની સ્થાયી સમિતિએ ભલામણ કરી

aaspassdaily by aaspassdaily
2023-03-14 10:15:15
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

કોવિડ-19 મહામારીના સમયથી જ સીનિયર સિટીઝનના ટ્રેન ભાડામાં છૂટને બંધ કરી દેવામાં આવી છે અને હજુ સુધી તેની શરૂઆત નથી કરવામાં આવી. એવામાં સંસદીય સ્થાઈ સમિતિના વરિષ્ઠ નાગરીકોને ભાડામાં છૂટ માટે ભલામણ કરી છે. પહેલા ભારતીય રેલવે સીનિયર સિટીઝનને પુરૂષ કેટેગરીમાં 40 ટકાની છૂટ 60 ટકાની ઉંમર અથવા તેનાથી વધારે ઉંમરના લોકોને આપતા હતા. ત્યાં જ બીજી તરફ 58 વર્ષની મહિલાઓના ભાડામાં 50 ટકાની છૂટ આપવામાં આવે છે.
આ લાભ મેલ, એક્સપ્રેસ, રાજધાની, શતાબ્દી, દુરંતો ગ્રુપની ટ્રેનોથી દરેક વર્ષના ભાડામાં આપવામાં આવતી હતી. પરંતુ 20 માર્ચ 2020એ તેને બંધ કરી દેવામાં આવી છે. ભાજપ સાંસદ રાધા મોહન સિંહની અધ્યક્ષતા વાળી રેલવેની સ્થાયી સમિતિએ આ રિપોક્ટ મુક્યો છે અને સરકાર પાસે તેને પાસ કરવાની ભલામણ કરી છે.
રિપોર્ટ સંસદના બન્ને સદનોમાં રજૂ કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે સરકારની તરફથી આપવામાં આવતી જાણકારી અનુસાર હવે કોવિડ સમય સમાપ્ત થઈ ચુક્યો છે અને રેલવેને ભાડામાં છૂટથી બચત કરવામાં લાભ પણ થયો છે. રેલવેએ રેવેન્યૂમાં પણ વધારો કર્યો છે. એવામાં આ છૂટ આપવી જોઈએ. સમિતિએ રિપોર્ટમાં કહ્યું છે કે સીનિયર સિટીઝનને ભાડામાં છૂટને લઈને વિચાર કરવામાં આવી શકે છે. ખાસ કરીને A3 અને સ્લીપર ક્લાસના લોકોને લાભ આપવામાં આવી શકે છે. જેથી જરૂરીયાતમંદ લોકોને મદદ મળી શકે. સમિતિએ કહ્યું છે કે આ કારણે રેલવે અને સરકાર પાસે તેને ફરી શરૂ કરવા માટે ભલામણ કરવામાં આવી રહી છે.

હાલ કન્સેશન આપવાની કોઈ યોજના નહીં
રેલમંત્રી અશ્વિની વૈષ્ણવની તરફથી આ વખતે નિવેદન જાહેર કરવામાં આવ્યું છે કે રેલવેનું કન્સેશન ફરીથી શરૂ કરવાની તેમની કોઈ તત્કાલ યોજના નથી. તેમણે કહ્યું કે પહેલા આ દરેક યાત્રીઓને 50-55 ટકાનું કન્શેસન આપવામાં આવી રહ્યું છે.

Previous Post

વડોદરામાં H3N2 વાયરસથી 58 વર્ષીય મહિલાનું મોત

Next Post

ભાવનગર, સુરત, બારડોલી અને વડોદરામાં કમોસમી વરસાદ

aaspassdaily

aaspassdaily

Related News

વિરારની ઇમારત દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને ૧૫ થયો
તાજા સમાચાર

વિરારની ઇમારત દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને ૧૫ થયો

August 28, 2025
ભારત પોતાની નીતિ નહીં બદલે તો અમેરિકા કડક વલણ અપનાવશે
આંતરરાષ્ટ્રીય

ભારત પોતાની નીતિ નહીં બદલે તો અમેરિકા કડક વલણ અપનાવશે

August 28, 2025
આજની વૈશ્વિક વ્યવસ્થામાં, વેપાર, રોકાણ અને નાણાંકીય તેજીને હથિયાર બનાવવામાં આવ્યા
તાજા સમાચાર

આજની વૈશ્વિક વ્યવસ્થામાં, વેપાર, રોકાણ અને નાણાંકીય તેજીને હથિયાર બનાવવામાં આવ્યા

August 28, 2025
Next Post
ભાવનગર, સુરત, બારડોલી અને વડોદરામાં કમોસમી વરસાદ

ભાવનગર, સુરત, બારડોલી અને વડોદરામાં કમોસમી વરસાદ

ભોપાલ ગેસ દુર્ઘટના મામલે પીડિતોને વળતર વધારવાની માગ કરતી કેન્દ્રની અરજી પર આજે સુપ્રીમ કોર્ટનો ચુકાદો

ભોપાલ ગેસ દુર્ઘટના મામલે પીડિતોને વળતર વધારવાની માગ કરતી કેન્દ્રની અરજી પર આજે સુપ્રીમ કોર્ટનો ચુકાદો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.