Thursday, September 4, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભારતીય વાયુસેનામાં અગ્નિવીરની ભરતી માટે ૧૭મી માર્ચથી ઓનલાઈન રજિસ્ટ્રેશન થઈ શકશે

aaspassdaily by aaspassdaily
2023-03-14 13:42:08
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભારતીય વાયુસેના દ્વારા અગ્નિવીર વાયુ ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે મુજબ આ ભરતી પ્રક્રિયામાં અવિવાહિત ભારતીય પુરુષ તેમજ મહિલા ઉમેદવારો ભાગ લઈ શકશે. આ ભરતી માટેનું ઓનલાઈન રજિસ્ટ્રેશન www.agnipathvayu.cdac.in વેબસાઈટ ઉપર, તારીખ ૧૭મી માર્ચથી ૩૧મી માર્ચ દરમિયાન થઈ શકશે. અને પરીક્ષા ફી રૂ. ૨૫૦/- છે. અગ્નિવીર-વાયુ માટેની ઓનલાઈન પરીક્ષા તા. ૨૦ મે ૨૦૨૩ના રોજથી શરૂ થશે. તા.૨૬ ડિસેમ્બર ૨૦૦૨થી ૨૬ જૂન ૨૦૦૬ દરમિયાન જન્મેલા ઉમેદવારો આ ભરતી પ્રક્રિયામાં જોડાઈ શકશે. પુરૂષ ઉમેદવાર માટે લઘુત્તમ ઉંચાઈ: ૧૫૨.૫ સે.મી. તેમજ મહિલા ઉમેદવાર માટે લઘુત્તમ ઉંચાઈ: ૧૫૨ સે.મી. હોવી જોઈએ. શૈક્ષણિક લાયકાત, શારિરીક માપદંડ તેમજ અન્ય માહિતી અને ઓનલાઈન અરજી કરવા માટે વેબસાઈટ: www.agnipathvayu.cdac.in મુલાકાત લેવી.

Previous Post

ભાવનગર જિલ્લામાં બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં થયો પ્રારંભ: ૫૫૩ વિદ્યાર્થી ગેરહાજર

Next Post

અંબાજીમાં મોહનથાળ બંધ નહીં થાય

aaspassdaily

aaspassdaily

Related News

પંજાબમાં ભયાનક પૂરથી ચોતરફ વિનાશના દ્રશ્યો
તાજા સમાચાર

પંજાબમાં ભયાનક પૂરથી ચોતરફ વિનાશના દ્રશ્યો

September 4, 2025
ડીસામાંથી ડુપ્લીકેટ નોટોની ફેક્ટરી ઝડપાઇ
તાજા સમાચાર

ડીસામાંથી ડુપ્લીકેટ નોટોની ફેક્ટરી ઝડપાઇ

September 4, 2025
અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ સંકટમાં, 4700 વિઝા રદ, નોકરીઓ જોખમમાં
આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ સંકટમાં, 4700 વિઝા રદ, નોકરીઓ જોખમમાં

September 4, 2025
Next Post
અંબાજીમાં મોહનથાળ બંધ નહીં થાય

અંબાજીમાં મોહનથાળ બંધ નહીં થાય

અજય દેવગણ અને કાજોલનો પુત્ર યુગ મોટો થઈ ગયો, તેના પિતા જેવો જ દેખાય છે, ફોટો જોઈને લોકોએ કહ્યું- ‘આ બીજો સિંઘમ છે’

અજય દેવગણ અને કાજોલનો પુત્ર યુગ મોટો થઈ ગયો, તેના પિતા જેવો જ દેખાય છે, ફોટો જોઈને લોકોએ કહ્યું- 'આ બીજો સિંઘમ છે'

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.