Friday, July 4, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

નવા GST નંબર પૂર્વે ખોલાવેલાં બેંક એકાઉન્ટ થશે બંધ

ટેક્સ ચોરી અટકાવવા દ્વારા નવો નિયમ બનાવવામાં આવ્યો

aaspassdaily by aaspassdaily
2023-03-24 11:11:00
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

GST ડિપાર્ટમેન્ટ દ્વારા ટેક્સ ચોરી અટકાવવા મહત્વનો નિયમ બનાવવામાં આવ્યો છે. નવા નિયમ પ્રમાણે કરદાતાઓએ GST નંબર આવ્યા પછી જ બેંક એકાઉન્ટ ખોલાવવાનું રહેશે. મહત્વનું છે કે, જીએસટી નંબરની ફાળવણી પહેલાં બેંક એકાઉન્ટ ખુલી જતું હોવાથી બોગસ બિલિંગનું કૌભાંડ કરતાં લોકોનો માર્ગ મોકળો થઈ જતો હતો.

આ નવા નિયમથી કરદાતાઓ મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે ગુજરાતમાં વર્તમાન સમયમાં 1500 જેટલા નાના-મોટા વેપારીએ GST નંબર પહેલાં જ બેંક ખાતા ખોલાવી નાખ્યા છે. જોકે, હવે આ નવા નિયમ પ્રમાણે તેઓને આ બેંક ખાતા બંધ કરાવવા પડશે. જે બાદ નવો જીએસટી નંબર આવ્યા પછી ફરી ખાતું ખોલવવું પડશે. આથી ખાતું બંધ કરાવવા અને ખોલાવવાનો પણ ચાર્જ આપવો પડશે. રાજ્યમાં 1500 કરતા વધારે કરદાતાઓએ કે જેમણે જીએસટી નંબર માટે અરજી કરી છે. અરજી કરતી વખતે તેમણે બેંક એકાઉન્ટની માહિતી આપવાની હોવાથી તેઓએ ખાતા ખોલાવી નાખ્યા છે. હવે આ કરદાતાઓ માંગ કરી રહ્યા છે કે, GSTના નવા નિર્ણય બાદ કરદાતાઓ માંગ કરી રહ્યા છે કે, જેમણે એકાઉન્ટ ખોલાવી નાખ્યા છે અને જીએસટી નંબર માટે અરજી પણ કરી દીધી છે. એવા લોકોને આ નવા નિયમમાં છૂટ આપવી જોઈએ.

નકલી GST નંબર લઈને કરોડોનું કૌભાંડ
GST વિભાગ દ્વારા અમદાવાદ, સુરત, ભાવનગર, આણંદ, રાજકોટ જેવા શહેરોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારે ઘણા કૌભાંડો સામે આવ્યા હતા અને કરોડોની છેતરપિંડીનો પર્દાફાશ થયો હતો. ગુજરાત જીએસટી વિભાગ પાસેથી મળેલી માહિતી મુજબ, સુરતમાં તપાસ કરવામાં આવેલી 75 કંપનીઓમાંથી 61 કંપનીઓ ખોટા નંબર સાથે કામ કરતી હોવાનું જાણવા મળ્યું છે. આ 61 કંપનીએ કાગળ પર રૂ. 2770 કરોડનું ટર્નઓવર બતાવ્યું અને 84 કરોડ ટેક્સ આપ્યો નહોતો. અમદાવાદમાં પણ 13 નકલી કંપનીઓ મળી આવી હતી. આ 13 કંપનીઓએ 1350 કરોડનું ટર્નઓવર કર્યું અને સરકારમાંથી 53 કરોડની કર ચોરી પણ કરી હતી.

Previous Post

PM મોદી આજે વારાણસી: રોપ-વે સહિત 1780 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ

Next Post

વર્લ્ડ બેંકના પ્રમુખ પદના ઉમેદવાર અજય બંગા કોરોના પોઝિટિવ

aaspassdaily

aaspassdaily

Related News

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,
તાજા સમાચાર

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,

July 4, 2025
કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો
તાજા સમાચાર

કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો

July 4, 2025
સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ
તાજા સમાચાર

સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ

July 4, 2025
Next Post
વર્લ્ડ બેંકના પ્રમુખ પદના ઉમેદવાર અજય બંગા કોરોના પોઝિટિવ

વર્લ્ડ બેંકના પ્રમુખ પદના ઉમેદવાર અજય બંગા કોરોના પોઝિટિવ

તલાટીની પરીક્ષા 30 એપ્રિલના લેવાય તેવી શક્યતા

તલાટીની પરીક્ષા 30 એપ્રિલના લેવાય તેવી શક્યતા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.