Wednesday, November 5, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ફરી કોરોનાના કેસમાં ઉછાળો: 100 ટેસ્ટમાંથી 7નો રિપોર્ટ પોઝિટિવ

વધતા જતા કેસ વચ્ચે દેશભરમાં 'મોકડ્રીલ',

cradmin by cradmin
2023-04-10 12:44:40
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભારતમાં વધતાં જતાં કોરોના કેસોને કારણે ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. આજે પણ એક જ દિવસમાં 5 હજારથી વધુ નવા કોરોના વાયરસના કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 5,880 નવા કોવિડ કેસ નોંધાયા છે. આ તરફ હવે દેશમાં સક્રિય કેસોની કુલ સંખ્યા વધીને 35,199 થઈ ગઈ છે. આ સિવાય છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે 12 લોકોના મોત થયા છે. સૌથી વધુ મોત દિલ્હી અને હિમાચલ પ્રદેશમાં થયા છે. આ વાયરસને કારણે દિલ્હી અને હિમાચલ પ્રદેશમાં 4-4 અને રાજસ્થાન, મહારાષ્ટ્ર, જમ્મુ-કાશ્મીર અને ગુજરાતમાં 1-1 મૃત્યુ થયા છે.
દેશમાં ફરી એકવાર કોરોનાનો ફેલાવો શરૂ થયો છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5880 કેસ સામે આવ્યા છે. એટલું જ નહીં દૈનિક હકારાત્મકતા દર વધીને 6.91% થઈ ગયો છે. એટલે કે દર 100 ટેસ્ટમાંથી લગભગ 7નો રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યો છે. પોલીક્લીનિક અને દવાખાનામાં તપાસ વધારવા સૂચના આપવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય પ્રધાનો અને આરોગ્ય વિભાગના મુખ્ય અને વધારાના મુખ્ય સચિવો સાથેની સમીક્ષા બેઠકમાં તૈયારીઓની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
કોરોના સંક્રમણને કારણે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે દેશભરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં બે દિવસ સુધી મોકડ્રીલ કરવામાં આવશે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય પ્રધાનો અને આરોગ્ય વિભાગના મુખ્ય અને વધારાના મુખ્ય સચિવો સાથેની સમીક્ષા બેઠકમાં તૈયારીઓની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

Previous Post

અમદાવાદ માં સૌપ્રથમવાર જૈન કોમ્યુનિટી ના 4 ફીરકા માટે ની કોમન હોસ્ટેલ નું ગુજરાત ના ગૃહ મંત્રી હર્ષ સંઘવી ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું

Next Post

દેશમાં કોરોનાના એક સાથે બે પેટા વેરીએન્ટ સક્રિય

cradmin

cradmin

Related News

ગુજરાતના શહેરોમાં ઉદ્યોગોને મળશે વધારાની FSI
તાજા સમાચાર

ગુજરાતના શહેરોમાં ઉદ્યોગોને મળશે વધારાની FSI

November 4, 2025
અંકલેશ્વર GIDCમાં 23.68 લાખના જ્વલનશીલ જથ્થા સાથે ગોડાઉનનો માલિક ઝડપાયો
તાજા સમાચાર

અંકલેશ્વર GIDCમાં 23.68 લાખના જ્વલનશીલ જથ્થા સાથે ગોડાઉનનો માલિક ઝડપાયો

November 4, 2025
પાકિસ્તાનની સાથે ચીનની ભાગીદારી સરક્ષણથી આગળ વધીને ગુપ્ત માહિતી અને કૂટનીતિક સમર્થન સુધી પહોંચી
તાજા સમાચાર

પાકિસ્તાનની સાથે ચીનની ભાગીદારી સરક્ષણથી આગળ વધીને ગુપ્ત માહિતી અને કૂટનીતિક સમર્થન સુધી પહોંચી

November 4, 2025
Next Post
દેશમાં  કોરોનાના એક સાથે  બે પેટા વેરીએન્ટ સક્રિય

દેશમાં કોરોનાના એક સાથે બે પેટા વેરીએન્ટ સક્રિય

ચમક ફિક્કી પડી / સોના અને ચાંદી થઈ સસ્તી, જાણો ગોલ્ડ-સિલ્વર ખરીદવા પર કેટલા રૂપિયા બચશે

ચમક ફિક્કી પડી / સોના અને ચાંદી થઈ સસ્તી, જાણો ગોલ્ડ-સિલ્વર ખરીદવા પર કેટલા રૂપિયા બચશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.