Sunday, November 9, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાવનગરમાં સવારે કમોસમી છાટણા વરસ્યા

ત્રણ દિવસની કમોસમી માવઠાની આગાહીની અસર, શહેરમાં સવારથી વાદળછાયું વાતાવરણ

aaspassdaily by aaspassdaily
2023-04-29 12:39:02
in ભાવનગર
Share on FacebookShare on Twitter

ભાવનગર, તા.૨૯
વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની સાથોસાથ ભાવનગર શહેર અને જિલ્લામાં તારીખ 29 એપ્રિલથી 1 મેં સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે આજે પ્રથમ દિવસે જ સવારે ભાવનગર શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી છાટણા પડ્યા હતા જેના લીધે રસ્તાઓ ભીના થઈ જવા પામ્યા હતા. કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનુ મોજુ પ્રસરી વળ્યું છે.


ઉનાળાના પ્રારંભ સાથે જ સમગ્ર રાજ્યભરમાં અને ભાવનગર શહેર તથા જિલ્લામાં સમયાંતરે કમોસમી માવઠા થઈ રહ્યા છે અગાઉ પડેલા વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકસાન થવા પામ્યુ હતુ. જ્યારે ફરી વખત રાજ્યના હવામાન વિભાગ દ્વારા તા. 29 એપ્રિલથી 1 મેં સુધી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જેના પગલે આજે પ્રથમ દિવસે જ શહેરમાં વાદળો ગોરંભાયા હતા અને વાદળછાયુ વાતાવરણ છવાયેલુ રહ્યું છે. સવારે શહેરમાં વરસાદના છાંટણા પડ્યા હતા જેના લીધે રસ્તાઓ ભીના થઈ જવા પામ્યા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હોવાના પણ અહેવાલો મળી રહ્યા છે.


કમોસમી માવઠાના પગલે માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતો દ્વારા વેચાણ અર્થે લાવવામાં આવેલ જણાવશો ને સલામત સ્થળે ખસેડવા અગાઉથી જ માર્કેટિંગ યાર્ડના વહીવટદારો દ્વારા જણાવાયું હતું જોકે મોટાભાગનો માલ ખેડૂતોએ સલામત સ્થળે ખસેડી દીધો હોય મોટી નુકસાની થવા પામશે નહીં આજે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે સૂર્યનારાયણના દર્શન બપોર સુધી થવા પામ્યા નથી પલટાયેલા વાતાવરણના કારણે તાપમાનમાં પણ ઘટાડો નોંધાવા પામ્યો છે. સાથોસાથ પવનની ઝડપ પણ 28 કિલોમીટર રહેવા પામી છે હજુ બે દિવસ સુધી વરસાદની આગાહી હોય બે દિવસમાં વરસાદ પડી શકે છે તેમ હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે.

Previous Post

મહુવાના માર્કેટિંગ યાર્ડ પાસે ટ્રક ચાલકની છરીનો ઘા ઝીંકી હત્યા

Next Post

‘મારુ તો માત્ર બહાનું છે…, વારંવાર બદલી રહ્યા છે માંગણીઓ’ – બૃજભૂષણે લગાવ્યા આરોપ

aaspassdaily

aaspassdaily

Related News

સત્તાવાર ઘોષણા ;20મીએ વડાપ્રધાનનો ભાવનગરમાં રોડ શો, જાહેર સભા ; પોર્ટ &શિપિંગની નવી પોલિસી જાહેર કરશે
તાજા સમાચાર

સત્તાવાર ઘોષણા ;20મીએ વડાપ્રધાનનો ભાવનગરમાં રોડ શો, જાહેર સભા ; પોર્ટ &શિપિંગની નવી પોલિસી જાહેર કરશે

September 12, 2025
તાજા સમાચાર

ખેડૂતવાસમાં બંધ ઘરમાં ધોળા દિવસે હાથફેરો કરનાર તસ્કર પાડોશી નીકળ્યો

September 5, 2025
તાજા સમાચાર

પાલિતાણા નજીક વિસર્જન માટે જતા ભાવિકોને નડ્યો અકસ્માત, એક મહિલાનું મોત

September 5, 2025
Next Post
‘મારુ તો માત્ર બહાનું છે…, વારંવાર બદલી રહ્યા છે માંગણીઓ’ – બૃજભૂષણે લગાવ્યા આરોપ

'મારુ તો માત્ર બહાનું છે..., વારંવાર બદલી રહ્યા છે માંગણીઓ' - બૃજભૂષણે લગાવ્યા આરોપ

બોટાદમાં 1000 બાળકો સામે  માત્ર 870 સ્ત્રી જન્મદર

બોટાદમાં 1000 બાળકો સામે માત્ર 870 સ્ત્રી જન્મદર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.