Friday, April 10, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પાવાગઢ મંદિરમાં દુર્ઘટના બાદ ફરિયાદ દાખલ

નવીનીકરણ કરાયેલા તમામ સ્ટ્રક્ચરની ચકાસણી કરાશે

aaspassdaily by aaspassdaily
2023-05-05 12:01:34
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મંદિરમાં માંચી ખાતે વિશ્રામ કુટીરના પથ્થરો ધરાશાયી થવાથી દુર્ઘટના સર્જાઈ હતી. આ સમગ્ર ઘટના અંગે પાવાગઢ પોલીસ મથકે અકસ્માતે મોતની ફરિયાદ નોંધાઈ છે. ગઈ કાલે જે ઢાંચો ધરાશયી થયો હતો, તે પથ્થરના સેમ્પલ લેબમાં મોકલાશે. પોલીસ દ્વારા પણ એફએસએલ અને સ્ટ્રક્ચર એન્જિનિયરની મદદથી તપાસ કરાશે. સમગ્ર મામલે જિલ્લા કલેક્ટરના આદેશ બાદ ઘટના અંગે તપાસ અહેવાલ તૈયાર કરવામાં આવી રહ્યો છે. માર્ગ મકાન વિભાગ સહિત સંલગ્ન વિભાગો સમગ્ર મામલે તપાસ કરશે.
ગુજરાતના યાત્રાધામ પાવાગઢ ખાતે દુર્ઘટના ઘટી હતી, જેમાં એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તો 2 બાળકો અને 3 મહિલાઓ સહિત 10 લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા. પંચમહાલ જિલ્લાના કલેક્ટર આશિષ કુમાર દ્વારા ઘટના મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. હાલ ઘટના સ્થળને બેરીકેટિંગ કરી પ્રવેશબંધી કરવામાં આવી છે. ટૂંક સમયમાં જ અહેવાલ તૈયાર કરવામાં આવશે. પાવાગઢનું નવીનીકરણ કરનાર એજન્સીએ જ આ દુર્ઘટનાગ્રસ્ત સ્ટ્રક્ચર બનાવ્યુ હતું. ત્યારે નવા બનાવાયેલ તમામ સ્ટ્રક્ચરની પણ ચકાસણી કરાશે.

Previous Post

વધુ એક ફ્લાઈટ ભારતીયોને લઇ મુંબઇ પહોંચી

Next Post

તળાજાના તલ્લી ગામે અલ્ટ્રાટેક કંપનીના ડમ્પર ચાલકે બાઈક ચાલકને કચડી માર્યો

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ભારતે યુનાઇટેડ નેશનનના વાર્ષિક આબોહવા પરિવર્તન સંમેલનની યજમાની કરવાનો પ્રસ્તાવ પાછો ખેંચ્યો

April 9, 2026
આંતરરાષ્ટ્રીય

ઇરાનના દસ મુદ્દાના પ્રસ્તાવને વ્હાઇટ હાઉસે ડસ્ટબીનમાં ફેંક્યો

April 9, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

યુદ્ધવિરામ બાદ ઈરાને હોર્મુઝ ખાડી ખોલી : રૂટ બદલ્યો

April 9, 2026
Next Post
તળાજાના તલ્લી ગામે અલ્ટ્રાટેક કંપનીના ડમ્પર ચાલકે બાઈક ચાલકને કચડી માર્યો

તળાજાના તલ્લી ગામે અલ્ટ્રાટેક કંપનીના ડમ્પર ચાલકે બાઈક ચાલકને કચડી માર્યો

બદલાતા હવામાનને કારણે સુકી ઉધરસ થઈ જાય છે? સૂકી ઉધરસથી આ રીતે છુટકારો મેળવો

બદલાતા હવામાનને કારણે સુકી ઉધરસ થઈ જાય છે? સૂકી ઉધરસથી આ રીતે છુટકારો મેળવો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.