Sunday, April 12, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

શ્રીલંકાએ રૂપિયામાં વ્યવહાર શરૂ કર્યો

ભારતે શ્રીલંકાના સામાન્ય નાગરિકોને 10,000 રૂપિયાની રકમ રાખવાની મંજૂરી આપી: ભારતની આંતરરાષ્ટ્રીય વેપારમાં ધાક જામશે

aaspassdaily by aaspassdaily
2023-05-08 10:27:50
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

સસ્તા રશિયન ખનીજ તેલનો લાભ લેવા માટે ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની આયાત વધારી દીધી હતી આ સ્થિતિમાં ભારત રશિયા સાથે રૂપિયામાં વેપાર કરવા માટે સતત વાતચીત કરી રહ્યું છે. રૂપિયાને આંતરરાષ્ટ્રીય ચલણ બનાવવાના ભારત સરકારના પ્રયાસો વચ્ચે એક સમાચાર આવ્યા છે કે ભારતનો પાડોશી દેશ રૂપિયામાં વેપાર કરવા માટે રાજી થઈ ગયો છે.
આર્થિક અને રાજકીય સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાએ ભારત સાથે રૂપિયામાં વેપાર વાટાઘાટો આગળ વધારી છે. આર્થિક સુધારણા માટે શ્રીલંકા ભારત સાથે દ્વિપક્ષીય સંબંધોને વધારી રહ્યું છે. રૂપિયામાં વેપારને લઈને પણ બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત થઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર શ્રીલંકાના હાઈ કમિશનર મિલિન્ડા મોર્ગોડાએ શુક્રવારે દિલ્હીમાં મોદી સરકારના કેબિનેટ રેન્કના અધિકારી ડૉ. પ્રમોદ કુમાર મિશ્રા સાથે આ સંબંધમાં વાતચીત કરી હતી. કોલંબોના આર્થિક ઉત્થાન માટે દ્વિપક્ષીય સંવાદને વધુ મજબૂત કરવા પર બંને વચ્ચે ચર્ચા થઈ હતી. જેમાં શ્રીલંકાને આપવામાં આવેલી લોનનું પુનર્ગઠન કરવા જેવા મુદ્દા સામેલ છે.
થોડા સમય પહેલા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું હતું કે રૂપિયામાં વેપાર કરવા માટે ભારત ઘણા દેશો સાથે વાતચીત કરી રહ્યું છે. જ્યારે ભારતની રશિયા સાથે રૂપિયામાં વેપાર કરવાની વાતચીતના અંતની ચર્ચાઓ થઈ ત્યારે સરકારે તરત જ તેનું ખંડન કર્યું હતું. જો ભારત રૂપિયામાં તેની આયાત-નિકાસ શરૂ કરે તો તેની ડોલર પર નિર્ભરતા ઓછી થઈ જશે. સાથે જ તેને ડોલર અને રૂપિયાના વિનિમય દરમાં થતી વધઘટથી પણ રાહત મળશે. આટલું જ નહીં ઘણા દેશોમાં Voscro એકાઉન્ટ ખોલ્યા બાદ તે દેશો સાથે બિઝનેસ કરવાનું સરળ બનશે.

Previous Post

યૂક્રેનના બખમુત શહેર પર રશિયાનો ફોસ્ફરસ બોમ્બ હુમલો

Next Post

પાક. એરલાઈન્સનું વિમાન ભારતીય હવાઈ સીમામાં 120 કિમી અંદર ઘુસી આવ્યું

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદમાં ક્રેશ થયેલ વિમાનમાં મોટી ખામીઓ હોવાનો અમેરિકન એવિયેશન સેફ્ટી ગ્રૂપનો દાવો
તાજા સમાચાર

અમદાવાદ વિમાની દુર્ઘટનાના પીડિત પરિવારો એક વર્ષ પછી પણ ન્યાયથી વંચિત

April 11, 2026
તાજા સમાચાર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અટકાવવા માટેની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

April 11, 2026
તાજા સમાચાર

ધોલેરા – સાણંદમાં નિર્માણ થશે ઈન્ડો તાઇવાન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક

April 11, 2026
Next Post
પાક. એરલાઈન્સનું વિમાન ભારતીય હવાઈ સીમામાં 120 કિમી અંદર ઘુસી આવ્યું

પાક. એરલાઈન્સનું વિમાન ભારતીય હવાઈ સીમામાં 120 કિમી અંદર ઘુસી આવ્યું

રાજસ્થાનમાં સેનાનું MiG 21 વિમાન ક્રેશ થતાં 2 નાગરિકોના મોત, પાયલોટ સુરક્ષિત

રાજસ્થાનમાં સેનાનું MiG 21 વિમાન ક્રેશ થતાં 2 નાગરિકોના મોત, પાયલોટ સુરક્ષિત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.