Wednesday, April 8, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home મનોરંજન

‘ઘર સે મત નિકલના’, ‘ધ કેરલ સ્ટોરી’ના ફિલ્મ ક્રૂ મેમ્બરને ખુલ્લી ધમકી

નિર્દેશક સુદીપ્તો સેને મુંબઈ પોલીસને જાણકારી આપી: મુંબઈ પોલીસે સુરક્ષા પૂરી પાડી

aaspassdaily by aaspassdaily
2023-05-09 10:30:07
in મનોરંજન
Share on FacebookShare on Twitter

‘ધ કેરલ સ્ટોરી’ને લઈને વિવાદોનો દોર ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. હવે ખબર છે કે ફિલ્મના ક્રૂ મેમ્બરને ધમકી મળી છે જેના બાદ મુંબઈ પોલીસની તરફથી તેને સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મુંબઈ પોલીસની તરફથી કહેવામાં આવ્યું છે કે ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી’ના એક ક્રૂ મેમ્બરને એક અજાણ્યા નંબરથી ધમકી ભરેલો મેસેજ કરવામાં આવ્યો છે. પોલીસે કહ્યું કે ‘ધ કેરલ સ્ટોરી’ના નિર્દેશક સુદીપ્તો સેને મુંબઈ પોલીસને જાણકારી આપી છે કે ફિલ્મના ક્રૂ મેમ્બર્સમાંથી એક શખ્સને અજાણ્યા નંબરથી ધમકી ભરેલા મેસેજ મળ્યા છે.
પોલીસે જણાવ્યું, “મેસેજ મેકલનાર શખ્સે ક્રૂ મેમ્બરને એવું કહેતા ધમકી આપી કે તે એકલા ઘરમાંથી બહાર ન નિકળે. તેમણે આ સ્ટોરી બતાવીને સારૂ કામ નથી કર્યું.” ધમકી મળ્યા બાદ પોલીસની તરફથી તેમને સુરક્ષા આપવામાં આવી રહી છે. પરંતુ તેમણે તેના પર કોઈ એફઆઈઆર નથી નોંધી. કારણ કે આ સંબંધમાં કોઈ લેખીત ફરિયાદ નોંધવામાં નથી આવી.

તૃણમૂલ કોંગ્રેસ સરકારે આ ફિલ્મ પર બેન લગાવી દીધો

બીજી બાજુ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની આગેવાની વાળી તૃણમૂલ કોંગ્રેસ સરકારે આ વિવાદિત ફિલ્મ પર બેન લગાવી દીધો છે. રાજ્ય સરકારે એમ કહેતા પોતાની આ ફિલ્મમાંથી પ્રસારણ પર રોક લગાવી દીધી હતી કે તેનાથી શાંતિ વ્યવસ્થા ખરાબ થઈ શકે છે અને ધૃણા અને હિંસા ફેલાઈ શકે છે. પશ્ચિમ બંગાળ સરકારની તરફથી ફિલ્મ પર બેન લગાવવા પર નિરાશા દર્શાવતા ફિલ્મના નિર્માતા વિપુલ અમૃતલાલ શાહે કહ્યું કે સરકારના નિર્ણયના વિરૂદ્ધ કાયદાકીય વિકલ્પનો ઉપયોગ કરી શકે છે.

Previous Post

વિસ્ફોટકો કન્ટેનરમાં લવાયા હતા: અમૃતસરમાં બબ્બે બ્લાસ્ટ મામલે ખુલાસો

Next Post

ગુજરાતમાંથી 41 હજાર મહિલાઓ ગુમ થઈ! 39,497 મહિલાઓને પરત મળી આવી છે

aaspassdaily

aaspassdaily

Related News

બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

બોક્સ ઓફિસ પર સતત ઘટી રહ્યો છે ‘લીઓ’નો ક્રેઝ, જાણો અત્યાર સુધી ફિલ્મે કરી કેટલી કમાણી?

October 31, 2023
બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

હોલિવૂડની જાણિતી સિંગર સેલેના ગોમેઝે છોડી દીધું સોશિયલ મીડિયા! પોસ્ટ કરી કહી આ વાત

October 31, 2023
બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

થ્રિલર સીરીઝ ‘P.I. Meena’નું શાનદાર ટ્રેલર થયું રિલીઝ, યુઝર્સનો મળ્યો સારો પ્રતિસાદ

October 31, 2023
Next Post
ગુજરાતમાંથી 41 હજાર મહિલાઓ ગુમ થઈ! 39,497 મહિલાઓને પરત મળી આવી છે

ગુજરાતમાંથી 41 હજાર મહિલાઓ ગુમ થઈ! 39,497 મહિલાઓને પરત મળી આવી છે

ફિલ્મ ધ કેરળ સ્ટોરી  યુપીમાં ટેક્સ ફ્રી તો પશ્ચિમ બંગાળમાં પ્રતિબંધ

ફિલ્મ ધ કેરળ સ્ટોરી યુપીમાં ટેક્સ ફ્રી તો પશ્ચિમ બંગાળમાં પ્રતિબંધ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.