Tuesday, July 8, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

2024 માં રામલલ્લાનાં દર્શન કરવા માટે અયોધ્યામાં આવી જાય

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે રામ મંદિરને લઈ કોંગ્રેસ પર પ્રહાર કર્યા

aaspassdaily by aaspassdaily
2023-06-06 10:49:38
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

કચ્છના કાર્યક્રમમાં સી.આર.પાટીલે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસને રામ મંદિર બનવાની વાત પર વિશ્વાસ નહતો, ત્યારે ભાજપે અયોધ્યામાં રામ મંદિર બનાવવાનું કામ શરૂ કરી દીધું છે. કોંગ્રેસીઓને કહી દેજો 2024માં રામ ભગવાનના દર્શન થઈ શકશે. વધુમાં સી.આર.પાટીલે કહ્યું કે, ભાજપે જમ્મૂ-કશ્મીરમાંથી 370 કલમ પણ હટાવી દીધી. આ બાબતે સી.આર.પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાને અનેક જે વાયદા કર્યા હતા તે પુરા કર્યા છે. રામ જન્મભુમિની જગ્યાએ રામ મંદિરનું નિર્માણ કરીશું.
પ્રદેશની મીટીંગમાં તો હું આ વાત કહું જ છું કે કોંગ્રેસીઓ એમ કહેતા હોય છે કે ભાજપીયાઓ કહે છે કે મંદિર વહી બનાયેગે તારીખ નહી બતાયેગે. એ લલ્લુઓને કહી દેજો 2024 માં રામલલ્લાનાં દર્શન કરવા માટે અયોધ્યામાં આવી જાય. એ આપેલું વચન વડાપ્રધાન પુરૂ કરી રહ્યા છે.

Previous Post

રાષ્ટ્રપતિ સુરીનામના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત

Next Post

ગુજરાતમાં આગામી 24 કલાકમાં લોપ્રેશર બનશે ડિપ્રેશન

aaspassdaily

aaspassdaily

Related News

ગુજરાતમાં 5 વર્ષમાં ખાડાના લીધે 400થી વધુના મોત
તાજા સમાચાર

ગુજરાતમાં 5 વર્ષમાં ખાડાના લીધે 400થી વધુના મોત

July 7, 2025
હોંગકોંગના માલવાહક જહાજમાં જોરદાર બ્લાસ્ટ
તાજા સમાચાર

હોંગકોંગના માલવાહક જહાજમાં જોરદાર બ્લાસ્ટ

July 7, 2025
સૌરાષ્ટ્ર-કચ્છના 19 ડેમ 100% છલકાયા
તાજા સમાચાર

સૌરાષ્ટ્ર-કચ્છના 19 ડેમ 100% છલકાયા

July 7, 2025
Next Post
ગુજરાતમાં આગામી 24 કલાકમાં લોપ્રેશર બનશે ડિપ્રેશન

ગુજરાતમાં આગામી 24 કલાકમાં લોપ્રેશર બનશે ડિપ્રેશન

પાલનપુર પંથકમાં ધોધમાર વરસાદ, અમદાવાદ-આબુ હાઇવે પર પાંચ કિલોમીટર સુધી ટ્રાફિકજામ

પાલનપુર પંથકમાં ધોધમાર વરસાદ, અમદાવાદ-આબુ હાઇવે પર પાંચ કિલોમીટર સુધી ટ્રાફિકજામ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.