Monday, July 7, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

આપ કેટલાક આગેવાનો કાર્યકરો સાથે કરશે કેસરિયો

આવતીકાલે કમલમમાં ભાજપમાં જોડાશે

aaspassdaily by aaspassdaily
2023-06-06 10:48:04
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં આપને વધુ એક વખત મોટો ઝટકો લાગે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસર લોકસભાની ચુંટણી પહેલા ગુજરાત આપના કેટલાક આગેવાનો અને કાર્યકરો ભાજપના ભગવા રંગે રંગાઈ શકે છે.જોકે હજુ સુધી આ મામલે આપ નેતાના નામોનો ફોડ પાડવામાં આવ્યો નથી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન આપના ગાજયા મેઘ વરસ્યા નહિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ચૂંટણી અગાઉનો માહોલ અને પરિણામ બાદના માહોલમાં જમીન આસમાનનો ફર્ક હતો. બાદમાં આપનું સંગઠન નબડું સાબિત થઈ રહ્યું છે. આવી સ્થિતિ વચ્ચે ગુજરાતમાં આપને ફરી એક વાર મોટો ઝટકો લાગશે. આપના કેટલાક આગેવાનો આવતીકાલે ધારણ ભાજપમાં જોડાઈ કેસરિયો ધારણ કરશે. આ અંગે કમલમ ખાતે સ્વાગત કાર્યક્રમ યોજાશે. જેમા આપના નેતાઓ સત્તાવાર રીતે ભાજપમાં જોડાશે. આ સમાચારને લઈ ને રાજકારણમાં નવી ચર્ચા જાગી છે.

Previous Post

જેતપુરમાં લવ જેહાદ: અમરેલીના 2 યુવાનોની ધરપકડ

Next Post

શિવનગરના એક અનાથાલયમાં બાળકો સાથે જે ક્રૂરતા

aaspassdaily

aaspassdaily

Related News

ગુજરાતમાં 5 વર્ષમાં ખાડાના લીધે 400થી વધુના મોત
તાજા સમાચાર

ગુજરાતમાં 5 વર્ષમાં ખાડાના લીધે 400થી વધુના મોત

July 7, 2025
હોંગકોંગના માલવાહક જહાજમાં જોરદાર બ્લાસ્ટ
તાજા સમાચાર

હોંગકોંગના માલવાહક જહાજમાં જોરદાર બ્લાસ્ટ

July 7, 2025
સૌરાષ્ટ્ર-કચ્છના 19 ડેમ 100% છલકાયા
તાજા સમાચાર

સૌરાષ્ટ્ર-કચ્છના 19 ડેમ 100% છલકાયા

July 7, 2025
Next Post
શિવનગરના એક અનાથાલયમાં બાળકો સાથે જે ક્રૂરતા

શિવનગરના એક અનાથાલયમાં બાળકો સાથે જે ક્રૂરતા

પૂરપાટ ઝડપે આવેલી કારે અડફેટે લેતા ત્રણ શ્રમિકોના મૃત્યુ

પૂરપાટ ઝડપે આવેલી કારે અડફેટે લેતા ત્રણ શ્રમિકોના મૃત્યુ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.