Monday, March 30, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

આપ કેટલાક આગેવાનો કાર્યકરો સાથે કરશે કેસરિયો

આવતીકાલે કમલમમાં ભાજપમાં જોડાશે

aaspassdaily by aaspassdaily
2023-06-06 10:48:04
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં આપને વધુ એક વખત મોટો ઝટકો લાગે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસર લોકસભાની ચુંટણી પહેલા ગુજરાત આપના કેટલાક આગેવાનો અને કાર્યકરો ભાજપના ભગવા રંગે રંગાઈ શકે છે.જોકે હજુ સુધી આ મામલે આપ નેતાના નામોનો ફોડ પાડવામાં આવ્યો નથી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન આપના ગાજયા મેઘ વરસ્યા નહિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ચૂંટણી અગાઉનો માહોલ અને પરિણામ બાદના માહોલમાં જમીન આસમાનનો ફર્ક હતો. બાદમાં આપનું સંગઠન નબડું સાબિત થઈ રહ્યું છે. આવી સ્થિતિ વચ્ચે ગુજરાતમાં આપને ફરી એક વાર મોટો ઝટકો લાગશે. આપના કેટલાક આગેવાનો આવતીકાલે ધારણ ભાજપમાં જોડાઈ કેસરિયો ધારણ કરશે. આ અંગે કમલમ ખાતે સ્વાગત કાર્યક્રમ યોજાશે. જેમા આપના નેતાઓ સત્તાવાર રીતે ભાજપમાં જોડાશે. આ સમાચારને લઈ ને રાજકારણમાં નવી ચર્ચા જાગી છે.

Previous Post

જેતપુરમાં લવ જેહાદ: અમરેલીના 2 યુવાનોની ધરપકડ

Next Post

શિવનગરના એક અનાથાલયમાં બાળકો સાથે જે ક્રૂરતા

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

અમદાવાદ સહિત રાજ્યના મોટા શહેરોમાં પેટ્રોલપંપ પર લાંબી લાઇનો

March 24, 2026
અમદાવાદમાં આજથી ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી
તાજા સમાચાર

ગુજરાતના ૧૨૧ તાલુકાઓમાં કમોસમી વરસાદ

March 20, 2026
અમદાવાદની સાત શાળાઓને ઉડાવી દેવાની ધમકી
તાજા સમાચાર

વિધાનસભા બાદ અમદાવાદની પ્રતિષ્ઠિત શાળાઓને ઉડાવી દેવાની ધમકી

March 18, 2026
Next Post
શિવનગરના એક અનાથાલયમાં બાળકો સાથે જે ક્રૂરતા

શિવનગરના એક અનાથાલયમાં બાળકો સાથે જે ક્રૂરતા

પૂરપાટ ઝડપે આવેલી કારે અડફેટે લેતા ત્રણ શ્રમિકોના મૃત્યુ

પૂરપાટ ઝડપે આવેલી કારે અડફેટે લેતા ત્રણ શ્રમિકોના મૃત્યુ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.