Tuesday, July 8, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

ગુજરાતમાં આગામી 24 કલાકમાં લોપ્રેશર બનશે ડિપ્રેશન

ચક્રવાત ગુજરાત પર ત્રાટકશે કે નહિ તે તેના સરક્યુલેશન લો પ્રેશર બાદ જ ખબર પડશે.: 12થી 14 જૂન વચ્ચે સૌરાષ્ટ્ર પર ખતરો

aaspassdaily by aaspassdaily
2023-06-06 11:24:51
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

જરાતમાં ફરી એકવાર હવામાન બગડવા જઈ રહ્યું છે. હવામાન વિભાગે રાજ્યના ઘણા જિલ્લાઓમાં વાવાઝોડાને લઈને એલર્ટ જાહેર કર્યું છે અને લોકોને સાવચેત રહેવા સૂચના આપી છે.સમાચાર મુજબ રાજ્યમાં 6 થી 9 જૂન દરમિયાન ચક્રવાતી તોફાન આવવાની સંભાવના છે જેના કારણે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. તે જ સમયે, રાજ્યમાં 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે. કેટલીક જગ્યાએ વીજળી પડવાની શક્યતા છે.
બિપોરજોય ચક્રવાત ગુજરાતને ખતરો છે. આ વાવાઝોડું ગુજરાત ઉપરથી પસાર થઈને પાકિસ્તાન તરફ ફેલાશે. બિપોરજોય વાવાઝોડું પાકિસ્તાન બાજુ ફંટાશે. ચક્રવાત ગુજરાતના દરિયાકાંઠાને બાયપાસ કરીને પાકિસ્તાન તરફ આગળ વધે તેવી શક્યતા છે. 10 જુને આ વાવાઝોડું ગુજરાત પાસેથી પસાર થશે અને 12 જુને તે પાકિસ્તાનમાં ટકરાશે. પરંતુ ચક્રવાતની હાજરીને કારણે તેની ગુજરાત પર મોટી અસર જોવા મળી શકે છે.આ સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ વરસાદની આગાહી છે.
આ સાથે પાટણ, મહેસાણા, મોડાસા સહિત અન્ય વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 7 જૂને જ્યારે અરબી સમુદ્રમાં નીચા દબાણની સિસ્ટમ વિકસિત થશે ત્યારે તે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે. તેની શરૂઆતની દિશા મુંબઈ અને રત્નાગીરી હોઈ શકે છે. હાલની સ્થિતિને જોતા આ તોફાન 10 જૂનની આસપાસ ગુજરાતના દરિયાકાંઠાની નજીક આવી શકે છે. જે 12 થી 14 જૂન દરમિયાન પોરબંદર અને નલિયાના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. હવામાન વિભાગે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં 7 થી 11 જૂન દરમિયાન ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે માછીમારોને પાંચ દિવસ સુધી ગુજરાતના ઉત્તર કિનારે આવેલા દરિયામાં ન જવાની સલાહ આપી છે.

Previous Post

2024 માં રામલલ્લાનાં દર્શન કરવા માટે અયોધ્યામાં આવી જાય

Next Post

પાલનપુર પંથકમાં ધોધમાર વરસાદ, અમદાવાદ-આબુ હાઇવે પર પાંચ કિલોમીટર સુધી ટ્રાફિકજામ

aaspassdaily

aaspassdaily

Related News

ગુજરાતમાં 5 વર્ષમાં ખાડાના લીધે 400થી વધુના મોત
તાજા સમાચાર

ગુજરાતમાં 5 વર્ષમાં ખાડાના લીધે 400થી વધુના મોત

July 7, 2025
હોંગકોંગના માલવાહક જહાજમાં જોરદાર બ્લાસ્ટ
તાજા સમાચાર

હોંગકોંગના માલવાહક જહાજમાં જોરદાર બ્લાસ્ટ

July 7, 2025
સૌરાષ્ટ્ર-કચ્છના 19 ડેમ 100% છલકાયા
તાજા સમાચાર

સૌરાષ્ટ્ર-કચ્છના 19 ડેમ 100% છલકાયા

July 7, 2025
Next Post
પાલનપુર પંથકમાં ધોધમાર વરસાદ, અમદાવાદ-આબુ હાઇવે પર પાંચ કિલોમીટર સુધી ટ્રાફિકજામ

પાલનપુર પંથકમાં ધોધમાર વરસાદ, અમદાવાદ-આબુ હાઇવે પર પાંચ કિલોમીટર સુધી ટ્રાફિકજામ

લખનૌના ઈકાના સ્ટેડિયમનું બૉર્ડ તૂટી પડતાં બેના મોત: અનેક દબાયા

લખનૌના ઈકાના સ્ટેડિયમનું બૉર્ડ તૂટી પડતાં બેના મોત: અનેક દબાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.