Wednesday, July 9, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

ગુજરાતમાં 5.37 લાખ ખેડુતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી

પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાય અનિવાર્ય છે. ચાર-પાંચ ખેડુતો ભેગા થઈને ગાય રાખે- રાજયપાલ આચાર્ય દેવવ્રત

aaspassdaily by aaspassdaily
2023-06-07 10:47:56
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં મે-2023 સુધીમાં 5 લાખ, 37 હજાર ખેડુતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી છે. રાજય સરકાર દ્વારા ખેડુતોને ઘર આંગણે જઈને પ્રાકૃતિક ખેતી પદ્ધતિની તાલીમ આપવામાં આવી રહી છે. પ્રાકૃતિક ખેતીના પ્રણેતા રાજયપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે, આ ખરીફ સીઝનમાં વધુને વધુ ખેડુતો પ્રાકૃતિક ખેતી અપનાવે તેવું આહવાન કર્યુ હતું.
પ્રાકૃતિક ખેતી માટે સતત પ્રયત્નશીલ રાજયપાલ આચાર્ય દેવવ્રતે રાજભવનમાં આયોજીત સમીક્ષા બેઠકમાં કૃષિ વિભાગ અને આત્માના અધિકારીઓ સાથે ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીની સ્થિતિની સમીક્ષા કરી હતી. રાજયપાલે કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાય અનિવાર્ય છે. આ માટે ચાર-પાંચ ખેડુતો ભેગા થઈને ગાય રાખે.
ઉલ્લેખનીય છે કે, મે-2023થી સમગ્ર રાજયમાં 10-10 ગામોના કલસ્ટર્સ બનાવીને ખેડુતોને પ્રાકૃતિક ખેતી કરવા નિષ્ણાંત ખેડૂતો દ્વારા જ ઘરઆંગણે તાલીમ આપવામાં આવી રહી છે. માત્ર મે મહિનામાં જ આ રીતે 4 લાખ, 26 હજાર ખેડુતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિની તાલીમ લીધી છે. અત્યાર સુધીમાં રાજયમાં 17 લાખ, 71 હજાર ખેડુતોને રાજય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીની વિનામૂલ્યે તાલીમ આપવામાં આવી છે.
સણોસરા-ભાવનગર, ગુજરાત વિદ્યાપીઠના રાંધેજા ગાંધીનગર, દેથલી-ખેડા અને અંભેટી-વલસાડ અને મુન્દ્રા-કચ્છના કૃષિ વિજ્ઞાન કેન્દ્રોમાં પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવા માટે કિસાન માસ્ટર ટ્રેનર અને કૃષિ વિભાગ- આત્માના ટેકનીકલ માસ્ટર ટ્રેનર્સને તાલીમ આપવામાં આવી રહી છે. મે-2023 સુધીમાં 16274 કિસાન અને ટેકનીકલ માસ્ટર ટ્રેનર્સને તાલીમ આપવામાં આવી છે.

Previous Post

ફૂડ સેફટી ઈન્ડેક્સમાં ગુજરાત ચાર વર્ષથી અગ્રેસર

Next Post

ઓડિશા, ઝારખંડ બાદ હવે જબલપુરમાં ટ્રેન અકસ્માત

aaspassdaily

aaspassdaily

Related News

ગુજરાતમાં 5 વર્ષમાં ખાડાના લીધે 400થી વધુના મોત
તાજા સમાચાર

ગુજરાતમાં 5 વર્ષમાં ખાડાના લીધે 400થી વધુના મોત

July 7, 2025
હોંગકોંગના માલવાહક જહાજમાં જોરદાર બ્લાસ્ટ
તાજા સમાચાર

હોંગકોંગના માલવાહક જહાજમાં જોરદાર બ્લાસ્ટ

July 7, 2025
સૌરાષ્ટ્ર-કચ્છના 19 ડેમ 100% છલકાયા
તાજા સમાચાર

સૌરાષ્ટ્ર-કચ્છના 19 ડેમ 100% છલકાયા

July 7, 2025
Next Post
ઓડિશા, ઝારખંડ બાદ હવે જબલપુરમાં ટ્રેન અકસ્માત

ઓડિશા, ઝારખંડ બાદ હવે જબલપુરમાં ટ્રેન અકસ્માત

NSEમાં જુલાઈથી નિફટી બેંકની એકસપાયરી ગુરૂને બદલે શુક્રવારે

NSEમાં જુલાઈથી નિફટી બેંકની એકસપાયરી ગુરૂને બદલે શુક્રવારે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.