Thursday, July 10, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

આર્કટિક મહાસાગરમાં 2030માં નહીં હોય બરફ !

જો ગ્લોબલ વોર્મિંગ 1.5 ડીગ્રી પર રોકવામાં આવે તો પણ આર્કટિકા બરફને પિગળતો નહીં રોકી શકાય

aaspassdaily by aaspassdaily
2023-06-08 10:32:14
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

માનવ જાતની સ્વાર્થ વૃતિના કારણે હાલ વિશ્વ સામે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ખડી કરી છે જે ભાવિ પેઢી અને પર્યાવરણને મુશ્કેલીમા નાખી કે છે. ‘નેચર’ કોમ્યુનીકેશન્સ જર્નલમાં છપાયેલ એક રિપોર્ટ મુજબ પેરિસમાં યોજાયેલ જલવાયુ સંધી અંતર્ગત જો ગ્લોબલ વોર્મિંગને 1.5 ડીગ્રી સેલ્સીયસ પર પણ વધતું રોકવામાં આવે તો પણ આર્કટિક મહાસાગર પર તરતા બરફને પિગળતો રોકી ન શકાય.
પ્રકૃતિમાં આવી રહેલા ફેરફારના કારણે પર્યાવરણ પર તેની ભીષણ અસર પડી છે. સેંકડો વૈશ્વિક ચર્ચાઓ અને અનેક પ્રયાસે પછી પણ પર્યાવરણને નિયંત્રીત નથી કરી શકાયું. હેમ્બર્ગ વિશ્વ વિદ્યાલયના પ્રોફેસર નોટજે કહ્યું હતું કે, બરફને એક આવાસ અને લેન્ડસ્કેપ તરીકે સંરક્ષિત કરવામાં ઘણું મોડું થઈ ગયું છે. ગરમીથી ખૂબ જ જલદી બરફ પીગળી જશે. જેટલો પણ ટુકડો અત્યારે બચ્યો છે. આપણે તેને સુરક્ષિત રાખવા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છીએ. ગ્લોબલ વોર્મિંગના કારણે આપણે મહત્વની વસ્તુઓ ખાઈ દેશું.
દક્ષિણ કોરિયાના સંશોધક અને લેખક સેઉંગ કી મિલે જણાવ્યું હતું કે, પર્માફ્રોસ્ટને પિગળાવીને આ ગ્લોબલ વોર્મિંગને વધારી દેશે. બરફના ટુકડા પીગળવાથી ગ્રીનહાઉસ ગેસ અને સમુદ્રી સ્તરમાં વધારો થશે.

Previous Post

ચક્રવાતી તોફાન બિપરજોય આગળ વધ્યું

Next Post

ઓરિસ્સા ટ્રેન દુઘર્ટનામાં વળતરની લાલચમાં હોસ્પિટલમાંથી લાશો ગાયબ કરતા નકલી પરિજનો

aaspassdaily

aaspassdaily

Related News

ખેડૂત નેતાઓ ઉપર EDનો સકંજો, યુનિયનના સુખગિલ સહિત અનેકના નિવાસસ્થાને દરોડા
તાજા સમાચાર

ખેડૂત નેતાઓ ઉપર EDનો સકંજો, યુનિયનના સુખગિલ સહિત અનેકના નિવાસસ્થાને દરોડા

July 9, 2025
ન્યાયતંત્રમાં કારોબારીઓની દખલ ન હોવી જોઈએ: CJI ભૂષણ ગવઈ
તાજા સમાચાર

ન્યાયતંત્રમાં કારોબારીઓની દખલ ન હોવી જોઈએ: CJI ભૂષણ ગવઈ

July 9, 2025
ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશનું ગઠબંધન ભારત માટે ખતરો: CDS
તાજા સમાચાર

ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશનું ગઠબંધન ભારત માટે ખતરો: CDS

July 9, 2025
Next Post
ઓરિસ્સા ટ્રેન દુઘર્ટનામાં વળતરની લાલચમાં હોસ્પિટલમાંથી લાશો ગાયબ કરતા નકલી પરિજનો

ઓરિસ્સા ટ્રેન દુઘર્ટનામાં વળતરની લાલચમાં હોસ્પિટલમાંથી લાશો ગાયબ કરતા નકલી પરિજનો

હવે ઈન્સ્ટાગ્રામ બ્લુ ટિક માટે પણ વસૂલી શરૂ

હવે ઈન્સ્ટાગ્રામ બ્લુ ટિક માટે પણ વસૂલી શરૂ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.