Thursday, July 10, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

ઓરિસ્સા ટ્રેન દુઘર્ટનામાં વળતરની લાલચમાં હોસ્પિટલમાંથી લાશો ગાયબ કરતા નકલી પરિજનો

ટ્રેન કરૂણાંતિકાને સમાંતર માનવતા પણ તાર તાર: અસલી પરિજનો કહે છે અમારે વળતર નથી જોઈતું અમારા સ્વજનના મૃતદેહ આપો તો ઘણું છે

aaspassdaily by aaspassdaily
2023-06-08 10:34:27
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રેલ દુર્ઘટનામાં મૃતદેહોની ઓળખ કરી તેમના પરિવારજનોને સોંપવાની પ્રક્રિયા સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે પણ આ પ્રક્રિયામાં એક અડચણ આવી છે. સરકારે મૃતક દીઠ 12 લાખ રુપિયા આપવાની જાહેરાત કરી છે. જેનાં કારણે લોકો નકલી પરિવારજનો બનીને મૃતદેહો ઉપાડી લઈ જઈ રહ્યા છે. અધિકારી વિજય અમૃતા કુલંગેએ કહ્યું કે પરિવારના સભ્યોની ઓળખ કરવા માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે અને અમે 33 લોહીના રિપોર્ટ તો મોકલી દીધા છે.
ઓડિશામાં ડીએનએ ટેસ્ટ કરાવવો મુશ્કેલ છે કારણકે ત્યાં એવી લેબ્સ જ નથી. તેથી એમ્સ ભુવનેશ્ર્વરની દેખરેખ હેઠળ સેમ્પલ્સ દિલ્હી મોકલવામાં આવ્યા છે. તેઓને એક દિવસમાં રિપોર્ટ જોઈએ છીએ. આનાથી તદ્દન ઉલટી સ્થિતિ પણ હોસ્પિટલમાં જોવા મળી રહી છે. જે પરિવારજનોને હજુ સુધી પોતાના સ્વજનોના મૃતદેહ નથી મળ્યાં તેઓ વળતર લેવા પણ તૈયાર નથી અને કહીં રહ્યા છે કે અમારે વળતર નથી જોઈતું માત્ર મૃતદેહ આપી દો તે પણ અમારા માટે બહું છે.
એમ્સમાં કેટલાય લોકો એવા ફરી રહ્યા છે જે હજુ મૃતદેહ શોધી રહ્યા છે. તેમનું કહેવું છે કે મૃતદેહ કોઈક લઈ ગયું. મૃતદેહોની તસવીર પણ લઈને આવ્યા ટેગ નંબર હોવા છતા એમ્સ હેલ્પ ડેસ્ક તરફથી કોઈ જવાબ નથી મળી રહ્યો. એમ્સ પ્રશાસન પર આરોપ લગાવતા ઝારખંડના એક યુવકે કહ્યું કે સોમવારે અમે ઉપેન્દ્ર કુમાર શર્માના મૃતદેહની ઓળખ કરી હતી. તેમ છતાં, તેમણે મંગળવારે મૃતદેહ અન્ય કોઈને સોંપ્યો. જ્યારે ડેડ બોડી અન્યને આપવાની હોય ત્યારે ડીએનએ સેમ્પલિંગની શું જરૂર છે. મેં ટેટૂના આધારે ઉપેન્દ્રની ઓળખ કરી હતી.
આ આરોપોના જવાબમાં ડો.ત્રિપાઠીએ કહ્યું કે એવું કંઈ નથી. સંપૂર્ણ તપાસ બાદ જ મૃતદેહોને સોંપવામાં આવી રહ્યા છે. હા, એ સાચું છે કે બહુવિધ પરિવારો એક શરીર પર દાવો કરી રહ્યા છે, તેથી અમે ડીએનએ સેમ્પલિંગ કરી રહ્યા છીએ. રિપોર્ટ આવતા લગભગ સાતથી આઠ દિવસ લાગશે.

Previous Post

આર્કટિક મહાસાગરમાં 2030માં નહીં હોય બરફ !

Next Post

હવે ઈન્સ્ટાગ્રામ બ્લુ ટિક માટે પણ વસૂલી શરૂ

aaspassdaily

aaspassdaily

Related News

ખેડૂત નેતાઓ ઉપર EDનો સકંજો, યુનિયનના સુખગિલ સહિત અનેકના નિવાસસ્થાને દરોડા
તાજા સમાચાર

ખેડૂત નેતાઓ ઉપર EDનો સકંજો, યુનિયનના સુખગિલ સહિત અનેકના નિવાસસ્થાને દરોડા

July 9, 2025
ન્યાયતંત્રમાં કારોબારીઓની દખલ ન હોવી જોઈએ: CJI ભૂષણ ગવઈ
તાજા સમાચાર

ન્યાયતંત્રમાં કારોબારીઓની દખલ ન હોવી જોઈએ: CJI ભૂષણ ગવઈ

July 9, 2025
ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશનું ગઠબંધન ભારત માટે ખતરો: CDS
તાજા સમાચાર

ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશનું ગઠબંધન ભારત માટે ખતરો: CDS

July 9, 2025
Next Post
હવે ઈન્સ્ટાગ્રામ બ્લુ ટિક માટે પણ વસૂલી શરૂ

હવે ઈન્સ્ટાગ્રામ બ્લુ ટિક માટે પણ વસૂલી શરૂ

સરકારે કુસ્તીબાજોને સમાધાન માટે મનાવી લીધા

સરકારે કુસ્તીબાજોને સમાધાન માટે મનાવી લીધા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.