Sunday, April 12, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

વાવાઝોડાના કારણે બગડી શકે છે ચોમાસું

મધ્ય અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં 6 જુલાઈ સુધી સર્જાઈ શકે છે દુષ્કાળ જેવી સ્થિતિ

aaspassdaily by aaspassdaily
2023-06-14 10:26:59
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાત પર વિકરાળ બની રહેલા બિપોરજોય વાવાઝોડાને લઈને તોળાઈ રહેલા ખતરા પર હવામાન વિભાગ સહિત કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત એલર્ટ મોડ પર છે. આવામાં હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, વાવાઝોડું દેશના મેદાની વિસ્તારોમાં ચોમાસાના આગમનમાં વિલંબ લાવી શકે છે. સાથે જ વરસાદના પ્રમાણમાં પણ ઘટાડો નોંધાઈ શકે છે તો વેધર રિપોર્ટ આપનારી ખાનગી એજન્સી સ્કાયમેટ પણ જણાવ્યું છે કે, મધ્ય અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં છ જુલાઈ સુધી દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે.
સ્કાયમેટ વેધરે જણાવ્યું હતું કે, આ વર્ષે ભારતના મેદાની પ્રદેશોમાં વરસાદ માટે તરસવું પડે તેવી સંભાનવા છે. ગતરોજ એજન્સીએ જણાવ્યું હતું કે, એક્સટેન્ડેડ રેન્જ પ્રિડિક્શન સિસ્ટમ આગામી ચાર અઠવાડિયા માટે 6 જુલાઈ સુધી નિરાશાજનક અંદાજ રજૂ કરી રહી છે. તેમના મતે આ સિઝનમાં કૃષિનો ગઢ સૂકો રહેવાની સંભાવના છે, જ્યારે વાવણી કરવા માટે આ નિર્ણાયક સમય છે. ભારતના મધ્ય અને પશ્ચિમ ભાગો જે ચોમાસાના મુખ્ય ક્ષેત્રમાં છે, તેઓને સિઝનની શરૂઆતમાં અપૂરતા વરસાદને કારણે દુષ્કાળની અસરોનો સામનો કરવો પડી શકે છે.
મહત્વનું છે કે, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 1 જૂનની સામાન્ય તારીખના એક અઠવાડિયા પછી 8 જૂને કેરળ પહોંચ્યું હતું. અરબી સમુદ્રમાં ચક્રવાત બિપોરજોય કે જેણે અગાઉ કેરળમાં ચોમાસાની શરૂઆત કરવામાં વિલંબ કર્યો હતો તે હવે વરસાદી પ્રણાલીની પ્રગતિને અવરોધે છે.

Previous Post

19 મીથી મોદી અમેરીકાના પ્રવાસે : વિશ્વ યોગ દિને સંયુકત રાષ્ટ્ર મુખ્યાલયમાં આયોજીત કાર્યક્રમને સંબોધશે

Next Post

સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે 85 કિમીની ઝડપે પવન સાથે અતિભારે વરસાદની આગાહી

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદમાં ક્રેશ થયેલ વિમાનમાં મોટી ખામીઓ હોવાનો અમેરિકન એવિયેશન સેફ્ટી ગ્રૂપનો દાવો
તાજા સમાચાર

અમદાવાદ વિમાની દુર્ઘટનાના પીડિત પરિવારો એક વર્ષ પછી પણ ન્યાયથી વંચિત

April 11, 2026
તાજા સમાચાર

ધોલેરા – સાણંદમાં નિર્માણ થશે ઈન્ડો તાઇવાન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક

April 11, 2026
તાજા સમાચાર

ગૌણ સેવા પસંદગી મંડળની CCE પરીક્ષામાં CBRT પધ્ધતિ સામે ઉમેદવારોમાં વ્યાપક રોષ

April 7, 2026
Next Post
સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે  85 કિમીની ઝડપે પવન સાથે અતિભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે 85 કિમીની ઝડપે પવન સાથે અતિભારે વરસાદની આગાહી

વાવાઝોડું અકલ્પનિય છે અને તેને હળવાશમાં ના લેશો- અંબાલાલ પટેલ

વાવાઝોડું અકલ્પનિય છે અને તેને હળવાશમાં ના લેશો- અંબાલાલ પટેલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.