Friday, April 10, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

વાવાઝોડું અકલ્પનિય છે અને તેને હળવાશમાં ના લેશો- અંબાલાલ પટેલ

આ વાવાઝોડાની વિનાશક્તાને આંકવી મુશ્કેલ છે

aaspassdaily by aaspassdaily
2023-06-14 10:27:17
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અંબાલાલ પટેલે કહ્યું કે, આ વાવાઝોડું અકલ્પનીય છે .વાવાઝોડાની વિનાશકતાને આંકવી મુશ્કેલ છે. હવામાન વિભાગનું એલર્ટ ગંભીરતાથી લો. તેમણે એમ પણ કહ્યું કે સરકારના પ્રયાસ સ્તુત્ય છે અને તેથી જનતાએ સહકાર આપવો જોઇએ. પશ્ચિમ કાંઠા અને કચ્છમાં તો અસર થશે પણ હવે તો ગુજરાતના આખા કોસ્ટલ એરિયાને અસર રહેશે. 680 કિમીના ઘેરાવામાં વાવાઝોડું હશે.
તેમણે એમ પણ કહ્યું કે સુર્ય મિથુન રાશીમાં આવશે એટલે કાળો કેર વરતાવશે. ઉત્તર મધ્ય ગુજરાતમાં તો આંધી વંટોળ 14થી 16 તારીખ સુધી જોવા મળશે. સમગ્ર ગુજરાતમાં ધ્યાન રાખવું પડશે. વાવાઝોડાના 1 હજાર માઇલના વિસ્તારમાં તેની અસર થશે. વાવાઝોડું તીવ્રતાથી આગળ વધી રહ્યું છે. વાવાઝોડાના લેયર જ્યારે ફરતા હોય ત્યારે ક્યારેક એવું લાગે કે નબળું પડે છે. પણ તે ભુલભરેલું છે. વાવાઝોડું 150 કિમીની ઝડપે ત્રાટકશે. તેમણે કહ્યું કે મારું વારંવાર કહેવાનું થાય છે કે આઇએમડીએ યોગ્ય ગાઇડલાઇન આપી છે. તે મુજબ સાવધ રહેવું જોઇએ. કોસ્ટલ એરિયાની સાથે દરિયાકાંઠાના વિસ્તારમાં કચ્છમાં ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં વધુ અસર થશે અને ક્યાંક તો પૂર આવે તેવી સ્થિતી થશે. વાવઝોડાને હળવાશમાં ના લો…
વરતારો કરતાં કહ્યું કે ઉત્તર ગુજરાતમાં આંધી વંટોળ વધુ રહેશે. કોસ્ટલ એરિયાની સાથે જમીન એરિયાનું પણ વધુ ધ્યાન રાખવું પડશે. ઉત્તર પશ્ચિમી ભાગમાં ગંભીર અસર રહેશે. અમારે આગાહી ડરતા ડરતા કરવી પડે છે કારણ કે અફવા ફેલાવાનો મોટો વર્ગ છે અને અગાઉના વાવાઝોડા કરતા અલગ છે. ગુજરાત રાજસ્થાન અને પાકિસ્તાનમાં વધુ અસર છે અને ઉત્તર ગુજરાતમાં તો 14થી 18 તારીખ સુધી સતર્ક રહેવું પડશે. બે ચોમાસા ભેગા થઇ જશે. આ પરંપરાગત અમારો અભ્યાસ છે અને હવામાન વિભાગના અનુમાનને યોગ્ય ગણશો. સુર્ય મિથુન રાશિમાં આવશે એટલે વાવાઝોડાની અસર વધુ રહેશે.

Previous Post

સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે 85 કિમીની ઝડપે પવન સાથે અતિભારે વરસાદની આગાહી

Next Post

ક્યાં અને ક્યારે લેન્ડફોલ કરશે બિપરજોય? કયા સ્થળોને થશે અસર?

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ગૌણ સેવા પસંદગી મંડળની CCE પરીક્ષામાં CBRT પધ્ધતિ સામે ઉમેદવારોમાં વ્યાપક રોષ

April 7, 2026
તાજા સમાચાર

ગુજરાતમાં હિટ એન્ડ રનની ઘટનામાં ચિંતાજનક વધારો

April 7, 2026
તાજા સમાચાર

અમદાવાદના મોદી સ્ટેડિયમમાં આજે ગુજરાત અને રાજસ્થાન ટીમ વચ્ચે મુકાબલો

April 4, 2026
Next Post
ક્યાં અને ક્યારે લેન્ડફોલ કરશે  બિપરજોય? કયા સ્થળોને થશે અસર?

ક્યાં અને ક્યારે લેન્ડફોલ કરશે બિપરજોય? કયા સ્થળોને થશે અસર?

Baiju Bawra: શું રણવીર સિંહ અને આલિયા ભટ્ટને સંજય લીલા ભણસાલીની ફિલ્મમાંથી બાકાત કરાયા છે? વિગતો સામે આવી…

Baiju Bawra: શું રણવીર સિંહ અને આલિયા ભટ્ટને સંજય લીલા ભણસાલીની ફિલ્મમાંથી બાકાત કરાયા છે? વિગતો સામે આવી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.