Thursday, April 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

કોંગ્રેસમાં કોઈ જૂથબંધી નથી- શક્તિસિંહ

ગુજરાત કોંગ્રેસના 34માં પ્રમુખ બન્યા શક્તિસિંહ ગોહિલ

aaspassdaily by aaspassdaily
2023-06-20 10:28:30
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાત કોંગ્રેસના 34માં પ્રમુખ શક્તિસિંહ ગોહિલ બન્યા છે. તેમણે આજે સત્તાવાર રીતે ગુજરાત કોંગ્રેસનો ચાર્જ સંભાળ્યો છે તેમજ ભૂદેવોની હાજરીમાં શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે શક્તિસિંહ ગોહિલે પદભાર સંભાળ્યો છે. શક્તિસિંહના પદભાર સમારંભમાં ગુજરાત કોંગ્રેસના તમામ મોટા નેતાઓ હાજર રહ્યા હતા.આ દરમિયાન તેમણે કહ્યું કે, અમે 2024 લોકસભાની રણનીતિ બનાવી રહ્યા છે. CR પાટિલના દાવાનો શક્તિસિંહે જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે, 26 માંથી 26 બેઠક 5 લાખની લીડથી જીતવીએ ભાજપનો અહંકાર છે. તેમણે કહ્યું કે, જે કોંગ્રેસમાંથી ગયા છે તે પણ પરત આવશે. વધુમાં તેમણે કહ્યું કે, મને પ્રમુખ બનાવવો એ હાઇકમાન્ડનો નિર્ણય છે અને હું કોંગ્રેસનો સૈનિક છું, હવે કોંગ્રેસમાં કોઈ જૂથબંધી નથી.

Previous Post

અમદાવાદના પટેલ દંપતીનું અપહરણ

Next Post

શારજાહથી આવેલા યુવક-યુવતી પાસેથી લિક્વિડ સ્વરૂપે 80 તોલા સોનું મળ્યું

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ગૌણ સેવા પસંદગી મંડળની CCE પરીક્ષામાં CBRT પધ્ધતિ સામે ઉમેદવારોમાં વ્યાપક રોષ

April 7, 2026
તાજા સમાચાર

ગુજરાતમાં હિટ એન્ડ રનની ઘટનામાં ચિંતાજનક વધારો

April 7, 2026
તાજા સમાચાર

અમદાવાદના મોદી સ્ટેડિયમમાં આજે ગુજરાત અને રાજસ્થાન ટીમ વચ્ચે મુકાબલો

April 4, 2026
Next Post
શારજાહથી આવેલા યુવક-યુવતી પાસેથી લિક્વિડ સ્વરૂપે 80 તોલા સોનું મળ્યું

શારજાહથી આવેલા યુવક-યુવતી પાસેથી લિક્વિડ સ્વરૂપે 80 તોલા સોનું મળ્યું

ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાનો પ્રારંભ

ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાનો પ્રારંભ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.