Saturday, August 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પુજારાને ટીમમાંથી બહાર રખાયા બાદ પિતાનું દુઃખ છલકાયુ, જાણો તેમને શું કહ્યું

aaspassdaily by aaspassdaily
2023-06-25 16:12:32
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

નવી દિલ્હીઃ ચેતેશ્વર પૂજારા સામે હવે દબાણ બમણું થઈ ગયું છે. વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમમાંથી બહાર થયા બાદ તેની સામે એકમાત્ર પડકાર ટીમ ઈન્ડિયામાં ફરીથી પ્રવેશ કરવાનો હતો. પરંતુ હવે તેણે આ પડકારને કોઈપણ ભોગે પાર કરવો પડશે કારણ કે તેના પિતાએ તેનામાં વિશ્વાસ વ્યક્ત કરીને દબાણ વધાર્યું છે. ચેતેશ્વર પૂજારાના પિતા અરવિંદ પૂજારાએ કહ્યું છે કે તેમનો દીકરો ફરીથી ટીમ ઈન્ડિયામાં પરત ન આવે તેનું કોઈ કારણ તેમને દેખાતું નથી.

ટીમ ઇન્ડિયાની વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે જાહેરાત થઇ ગઇ છે, આ ટીમમાં કેટલાય મોટા ફેરફારો જોવા મળ્યા છે. ટેસ્ટ ટીમના સ્ટાર અને આધારભૂત બેટ્સમેન ચેતેશ્વર પુજારાને ટીમમાંથી હાંકી કાઢવામાં આવ્યો છે. આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલમા કંગાળ પ્રદર્શન બાદ પુજારા પર એક્શન લેવામાં આવી છે, અને ટેસ્ટ સીરીઝમાથી ડ્રૉપ કરવામાં આવ્યો છે. વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમમાંથી બહાર થયા બાદ તેની સામે એકમાત્ર પડકાર ટીમ ઈન્ડિયામાં ફરીથી એન્ટ્રી કરવાનો હતો, પરંતુ હવે તેને આ પડકારને કોઈપણ ભોગે પાર કરવો પડશે કારણ કે, તેના પિતાએ તેનામાં વિશ્વાસ વ્યક્ત કરીને દબાણ વધાર્યું છે. ચેતેશ્વર પુજારાના પિતા અરવિંદ પુજારાએ કહ્યું છે કે તેમનો દીકરો ફરીથી ટીમ ઈન્ડિયામાં પાછો ના આવે તેનું કોઈ કારણ તેમને દેખાતું નથી.

પુજારાના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાંથી બહાર થયા બાદ કેટલીય બાબતો સામે આવી હતી. એકમાં એવું કહેવામાં આવ્યું હતું કે ટીમ મેનેજમેન્ટે પુજારાને તેના નિર્ણય વિશે પહેલાથી જ જણાવી દીધું હતું. આ પગલું એટલા માટે લેવામાં આવ્યું હતું કારણ કે ભારતીય મેનેજમેન્ટ આ પ્રવાસમાં યુવા ખેલાડીઓને અજમાવવા માંગે છે. જોકે, કારણ ગમે તે હોય પરંતુ પુજારાએ ફરીથી ટીમ ઈન્ડિયામાં વાપસી કરવાનું મિશન શરૂ કરી દીધું છે. વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાંથી તેને હાંકી કાઢવાના સમાચાર જાણ્યા પછી જ તેને પુનરાગમનની તાલીમ શરૂ કરી. હાલમાં તેની તૈયારી દુલીપ ટ્રૉફી માટે ચાલી રહી છે, જેનો એક વીડિયો તેને ખુદ સોશ્યલ મીડિયા પર પણ પૉસ્ટ કર્યો છે.

ચેતેશ્વર પુજારાના પિતા અને કૉચ અરવિંદ પુજારાએ TOIને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું, “તે માનસિક રીતે ખૂબ જ મજબૂત છે. હું પસંદગી અંગે કંઈ કહીશ નહીં પરંતુ હું જે જોઈ રહ્યો છું તેના પરથી લાગી રહ્યું છે કે પુજારા સારી બેટિંગ કરી રહ્યો છે. જ્યારથી વેસ્ટ ઈન્ડિઝ માટે ટીમની પસંદગી થઈ ત્યારથી તેને નેટમાં પરસેવો પાડવાનો શરૂ કરી દીધો છે. તે અત્યારે દુલીપ ટ્રૉફી અને કાઉન્ટી ચેમ્પિયનશિપમાં રમશે. પિતા અને કૉચ હોવાના કારણે મને એવું વિચારવાનું કોઈ કારણ દેખાતું નથી કે તે ફરીથી ટીમ ઈન્ડિયામાં પાછો નહીં આવે.

Previous Post

“તેની હાલત પણ ક્યાંક શાહીન આફ્રિદી જેવી ના થઇ જા…..” જસપ્રીત બુમરાહની ફિટનેસ પર રવિ શાસ્ત્રીએ કેમ કહ્યું આવું

Next Post

Bollywood Legend: પ્રોડ્યુસરે રાની મુખર્જીના માતા-પિતાને રૂમમાં બંધ કર્યાં, પછી અભિનેત્રીને ધમકી આપી…

aaspassdaily

aaspassdaily

Related News

6 મહિના સુધી પેન્શન નહી ઉપાડવા પર સરકાર તમને મૃત માની લેશે!
તાજા સમાચાર

6 મહિના સુધી પેન્શન નહી ઉપાડવા પર સરકાર તમને મૃત માની લેશે!

August 1, 2025
ભારત અમેરિકા પાસેથી F-35 ફાઈટર જેટ નહીં ખરીદે
તાજા સમાચાર

ભારત અમેરિકા પાસેથી F-35 ફાઈટર જેટ નહીં ખરીદે

August 1, 2025
અનિલ અંબાણીને ઇડીનું સમન્સ, 5 ઓગસ્ટે પૂછપરછ માટે હાજર થવા ફરમાન
તાજા સમાચાર

અનિલ અંબાણીને ઇડીનું સમન્સ, 5 ઓગસ્ટે પૂછપરછ માટે હાજર થવા ફરમાન

August 1, 2025
Next Post
Bollywood Legend: પ્રોડ્યુસરે રાની મુખર્જીના માતા-પિતાને રૂમમાં બંધ કર્યાં, પછી અભિનેત્રીને ધમકી આપી…

Bollywood Legend: પ્રોડ્યુસરે રાની મુખર્જીના માતા-પિતાને રૂમમાં બંધ કર્યાં, પછી અભિનેત્રીને ધમકી આપી...

ભારતમાં લોન્ચ થવા જઈ રહ્યું છે એપલનુ ક્રેડિટ કાર્ડ, Apple Pay માટે પણ ચર્ચા ચાલુ

ભારતમાં લોન્ચ થવા જઈ રહ્યું છે એપલનુ ક્રેડિટ કાર્ડ, Apple Pay માટે પણ ચર્ચા ચાલુ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.