Monday, August 4, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

સુરતમાં એકસાથે બે બ્રેઈનડેડ વ્યક્તિઓના અંગદાનની વિરલ ઘટના

સુરતની નવી સિવિલથી અંગદાનની સેન્ચુરી

aaspassdaily by aaspassdaily
2023-06-26 11:26:15
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં એકસાથે બે અંગદાનની વિરલ ઘટના બની છે. મૂળ બિહારના અરવિંદ મહંતો અને જામનગરના મનોજભાઈ ચાવડા એમ બે બ્રેઈનડેડ વ્યક્તિઓના ચાર કિડની અને બે લીવરના દાનથી છ જરૂરિયાતમંદ દર્દીઓને જીવનદાન મળશે. આ સાથે આજે નવી સિવિલથી અંગદાનની સેન્ચુરી પૂર્ણ થઈ છે.
નવી સિવિલ દ્વારા છેલ્લા છ મહિનામાં 31 અંગદાનની ઘટનામાં કુલ 100 અંગોનું દાન થયું છે.સિવિલમાં દાખલ બંને દર્દીઓ બ્રેન્ડેડ જાહેર થતાં બંનેના પરિવારના સભ્યોને સોટોની ટીમના ડૉ.નિલેશ કાછડીયા, RMO ડૉ. કેતન નાયક, ઈકબાલ કડીવાલા તથા કાઉન્સેલર નિર્મલા કાથુડે અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. જેથી અન્યને નવું જીવન મળતું હોય તો આ બંને પરિવારોએ દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે આગળ વધવા સંમતિ આપી હતી.
બંને બ્રેઈનડેડ દર્દીઓના પરિવાર દ્વારા અંગદાનની સંમતિ આપવામાં આવી હતી. જેથી બંને વ્યક્તિઓની પ્રત્યેકની બે કિડની અને એક લીવર એમ કુલ ચાર કિડની અને બે લીવરનું દાન લેવામાં આવ્યું હતું. જેમાં સ્વ. મનોજના કિડની અને લીવર અમદાવાદની આઈ.કે.ડી. હોસ્પિટલમાં જ્યારે સ્વ.અરવિંદના લીવર ઝાયડ્સ હોસ્પિટલ- અમદાવાદ અને કિડની આઈ.કે.ડી. હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.આ સાથે કુલ છ અંગોના દાન થકી અન્ય છ દર્દીઓના જીવનમાં નવા રંગો પૂરવાનું સેવાકાર્ય થયું હતું.

Previous Post

ગાંધીનગરના સરઢવથી “આઓ ગાવ ચલે” અભિયાનનો મુખ્યમંત્રીએ કરાવ્યો પ્રારંભ

Next Post

વિના નંબરપ્લેટ વાહન હશે તો ભરવો પડશે ભારે દંડ

aaspassdaily

aaspassdaily

Related News

જળ સપાટીમાં વધારો થતા સરદાર સરોવર ડેમના 15 દરવાજા ખોલાયા
તાજા સમાચાર

જળ સપાટીમાં વધારો થતા સરદાર સરોવર ડેમના 15 દરવાજા ખોલાયા

August 2, 2025
હાર્દિક પટેલે પોતાની સરકાર સામેજ માંડ્યો મોરચો, આંદોલનની ચીમકી આપતા ચકચાર
તાજા સમાચાર

હાર્દિક પટેલે પોતાની સરકાર સામેજ માંડ્યો મોરચો, આંદોલનની ચીમકી આપતા ચકચાર

August 2, 2025
કચ્છમાંથી ચાઈનીઝ રમકડાં- નકલી કોસ્મેટિક્સની દાણચારીનો પર્દાફાશ
તાજા સમાચાર

કચ્છમાંથી ચાઈનીઝ રમકડાં- નકલી કોસ્મેટિક્સની દાણચારીનો પર્દાફાશ

August 1, 2025
Next Post
વિના નંબરપ્લેટ વાહન હશે તો ભરવો પડશે ભારે દંડ

વિના નંબરપ્લેટ વાહન હશે તો ભરવો પડશે ભારે દંડ

છેલ્લા 24 કલાકમાં 94 તાલુકામાં મેઘમહેર

છેલ્લા 24 કલાકમાં 94 તાલુકામાં મેઘમહેર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.