Friday, April 10, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

મહાકાલના ગર્ભગૃહમાં 70’દી વીઆઈપીઓને પણ પ્રવેશ બંધી

શ્રાવણ-ભાદરવો મહિનામાં શ્રધ્ધાળુઓના પ્રવેશ પર રોક: ભગવાનનો લાડુનો પ્રસાદ પણ મોંઘો કરાયો

aaspassdaily by aaspassdaily
2023-06-27 10:38:56
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં શ્રાવણ-ભાદરવો મહિનામાં 70 દિવસ સુધી દર્શનાર્થીઓનો પ્રવેશ પૂરી રીતે બંધ રાખવા પર સહમતી બની ગઈ છે. આ દરમિયાન વીઆઈપીને પણ પ્રવેશ નહીં મળે, સાથે સાથે 11 જુલાઈથી ઉજજૈનના દર્શનાર્થીઓને અલગ દ્વારથી મંદિરમાં પ્રવેશ મળશે. ઉપરાંત લાડુના પ્રસાદના ભાવમાં પણ વધારો કરી 360 રૂપિયા કિલોના 400 રૂપિયા કરવાનો નિર્ણય પણ મહાકાલેશ્વર પ્રબંધ સમિતિની બેઠકમાં પસાર થયો છે.
મહાકાલેશ્વર મંદિર પ્રબંધ સમિતિની બેઠક મહાકાલ મહાલોક કંટ્રોલ રૂમમાં કલેકટર તેમજ અધ્યક્ષ કુમાર પુરુષોતમની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં મહાકાલેશ્વર ભગવાનના દર્શન માટે શ્રધ્ધાળુઓની દર્શન વ્યવસ્થાના સંબંધમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. જે મુજબ 4 જુલાઈથી 11 સપ્ટેમ્બર સુધી ભગવાન મહાકાલેશ્વરના દર્શન પર પૂર્ણતયા પ્રતિબંધ લગાવવામાં આવશે. આ સમયમાં 1500 રૂપિયાના જલાભિષેકની રસીદ પણ બંધ રહેશે સાથે સાથે શ્રધ્ધાળુઓને સરલ, સુલભ દર્શન માટે પ્રશાસન દ્વારા જડબેસલાક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેથી બધા શ્રધ્ધાળુઓને સરળતાથી દર્શન થઈ શકશે.

Previous Post

સુરત: પિતરાઈ ભાઈએ બહેનને લગ્નની પીઠી દરમિયાન રહેંસી નાંખી

Next Post

152 તાલુકામાં મેઘો અનરાધાર, ઉમરગામમાં સવા 5 ઈંચ

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ભારતે યુનાઇટેડ નેશનનના વાર્ષિક આબોહવા પરિવર્તન સંમેલનની યજમાની કરવાનો પ્રસ્તાવ પાછો ખેંચ્યો

April 9, 2026
પતિ અને બે દીકરીઓએ પહેલાં મતદાન કર્યા બાદ અંતિમ સંસ્કારની વિધિ કરી
તાજા સમાચાર

આસામ,કેરળ અને પુડુચેરીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન

April 9, 2026
સોના ચાંદીમાં તેજીની રફતાર યથાવત. સતત બીજા દિવસે ભાવમાં ઉછાળો
તાજા સમાચાર

સોનાચાંદીની ચમક પણ પાછી ફરી : બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓમાં મોટી તેજી

April 8, 2026
Next Post
152  તાલુકામાં મેઘો અનરાધાર, ઉમરગામમાં સવા 5 ઈંચ

152 તાલુકામાં મેઘો અનરાધાર, ઉમરગામમાં સવા 5 ઈંચ

300થી વધુ અધિકારીઓ સર્ચ ઓપરેશનમાં સામેલ, અન્ય કેમિકલ ઉદ્યોગ ગૃહોમાં ફફડાટ

300થી વધુ અધિકારીઓ સર્ચ ઓપરેશનમાં સામેલ, અન્ય કેમિકલ ઉદ્યોગ ગૃહોમાં ફફડાટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.