Monday, July 28, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home મનોરંજન

આ જાણીતા પંજાબી લોક ગાયકે કરી આત્મહત્યા! રેલવે ટ્રેક પાસે મળી લાશ, પોલીસે તપાસ શરૂ કરી

aaspassdaily by aaspassdaily
2023-07-01 16:20:19
in મનોરંજન
Share on FacebookShare on Twitter

મનોરંજન જગતમાંથી ખરાબ સમાચાર સામે આવ્યા છે. પંજાબી લોક ગાયક રણજિત સિદ્ધુએ આત્મહત્યા કરી લીધી છે. શુક્રવારે રાત્રે રેલવે ટ્રેક પાસે એક મૃતદેહ મળી આવ્યો હતો, પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ મૃતદેહ અન્ય કોઈ નહીં પણ રણજિત સિદ્ધુનો છે. જેઓ સુનામમાં રહેતા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિંગરે સંબંધીઓથી કંટાળીને આત્મહત્યા કરી લીધી.

રણજિત સિદ્ધુના મોત કેસમાં જીઆરપી એસઆઈનું નિવેદન પણ સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર, જીઆરપી અને એસઆઈ જગવિંદર સિંહ અને નરદેવ સિંહે જણાવ્યું કે, પોલીસને શુક્રવારે રાત્રે રેલવે ટ્રેક પાસે એક મૃતદેહ મળ્યો. પોલીસે તપાસ કરી તો ખબર પડી કે આ લાશ બીજા કોઈની નહીં પણ નછતર સિંહના પુત્ર રણજિત સિંહની છે.

સિંગરની પત્નીએ શું કહ્યું?

રિપોર્ટ અનુસાર, રણજિત સિદ્ધુની પત્નીનું નિવેદન પણ સામે આવ્યું છે. સિંગરની પત્નીનો આરોપ છે કે, પતિનો સંબંધીઓ સાથે ઝઘડો ચાલતો હતો. તેમના સંબંધીઓ તેમને સતત ત્રાસ આપતા હતા. સ્વજનોથી કંટાળીને જ રણજિતે આપઘાત કર્યો હતો.

સ્વજનોથી કંટાળીને ગાયકે કરી આત્મહત્યા!

રણજિત સિદ્ધુની પત્નીએ પોલીસને જણાવ્યું કે, તેમણે થોડા સમય પહેલા જ પુત્રીના લગ્ન કર્યા હતા. ત્યારથી તેમનો સંબંધીઓ સાથે ઝઘડો ચાલતો હતો. હાલ પોલીસે કેસ નોંધી લીધો છે. મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરી મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે.

Previous Post

રાજકોટનાં લોકમેળાનું નામ: “રસરંગ”, સ્ટોલ્સ-પ્લોટ ફાળવણી માટે અરજીપત્રકનું વિતરણ ૩લી જુલાઈથી શરૂ

Next Post

‘આદિપુરુષ’ પછી આલિયા પર રામાયણના લક્ષ્મણ સુનીલ લાહિરીએ કહ્યું- સીતાના રોલમાં…

aaspassdaily

aaspassdaily

Related News

બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

બોક્સ ઓફિસ પર સતત ઘટી રહ્યો છે ‘લીઓ’નો ક્રેઝ, જાણો અત્યાર સુધી ફિલ્મે કરી કેટલી કમાણી?

October 31, 2023
બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

હોલિવૂડની જાણિતી સિંગર સેલેના ગોમેઝે છોડી દીધું સોશિયલ મીડિયા! પોસ્ટ કરી કહી આ વાત

October 31, 2023
બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

થ્રિલર સીરીઝ ‘P.I. Meena’નું શાનદાર ટ્રેલર થયું રિલીઝ, યુઝર્સનો મળ્યો સારો પ્રતિસાદ

October 31, 2023
Next Post
‘આદિપુરુષ’ પછી આલિયા પર રામાયણના લક્ષ્મણ સુનીલ લાહિરીએ કહ્યું- સીતાના રોલમાં…

'આદિપુરુષ' પછી આલિયા પર રામાયણના લક્ષ્મણ સુનીલ લાહિરીએ કહ્યું- સીતાના રોલમાં...

વરસાદની ઋતુમાં ઘરે બનાવો આ ચા, ચોમાસામાં થતી બીમારીઓ રહેશે દૂર

વરસાદની ઋતુમાં ઘરે બનાવો આ ચા, ચોમાસામાં થતી બીમારીઓ રહેશે દૂર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.