Thursday, July 31, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

અમે હજુ પણ મજબૂત છીએ… – શરદ પવાર

અમને જનતાનું સમર્થન છે. અમે બધું જ ફરીથી બનાવીશું

aaspassdaily by aaspassdaily
2023-07-03 11:11:52
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મહારાષ્ટ્રમાં ફરી એકવાર મોટી રાજકીય ઉથલપાથલ થઈ છે. NCPના દિગ્ગજ નેતા શરદ પવારને ભત્રીજા અજિત પવારે ઝાટકો આપ્યો છે. તેઓ એનસીપીના 30 ધારાસભ્યો સાથે રાજભવન પહોંચ્યા અને શિંદે સરકારમાં સામેલ થયા. આ સાથે જ અજિત પવાર સહિત આઠ ધારાસભ્યોએ પણ શપથ લીધા હતા.
મહત્વનું છે કે, ભત્રીજા અજિત પવારના બળવા પર હવે એનસીપી પ્રેસિડન્ટ શરદ પવારનું નિવેદન આવ્યું છે. શરદ પવારે આ સમગ્ર મામલે કહ્યું હતું કે ‘અમને જનતાનું સમર્થન છે. અમે બધું જ ફરીથી બનાવીશું. શરદ પવાર હાલ પુણેમાં છે અને તેમણે તેમના પૂર્વ નિર્ધારીત તમામ કાર્યક્રમો રદ કરી નાખ્યાં છે અને ત્યાંથી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યાં છે. વધુમાં શરદ પવારે કહ્યું કે, અમે હજુ પણ મજબૂત છીએ અને ફરી ઉભા થઈશું. જો કે, અજિત પવાર અને શરદ પવાર વચ્ચે અણબનાવના અહેવાલો પહેલાથી જ હતા. આ વર્ષે કર્ણાટક ચૂંટણીમાં જ્યારે NCPએ પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી ત્યારે તેમાં અજિત પવારનું નામ ગાયબ હતું. ત્યારે ચર્ચાઓનું બજાર ગરમ હતું કે NCPમાં કાકા-ભત્રીજા વચ્ચે કંઇક સારું નથી ચાલી રહ્યું.

મહારાષ્ટ્રના લોકો આ પ્રકારના સર્કસને વધુ સમય સુધી સહન કરશે નહીં : રાઉત

આ ઘટનાક્રમ પર, શિવસેના (UBT) નેતા સંજય રાઉતે કહ્યું કે, મહારાષ્ટ્રના લોકો આ પ્રકારના સર્કસને વધુ સમય સુધી સહન કરશે નહીં. એનસીપી નેતા અજિત પવાર, મુખ્યમંત્રી શિંદે અને બીજેપી અંગે રાઉતે કહ્યું, ‘એવું લાગે છે કે કેટલાક લોકો મહારાષ્ટ્રની રાજનીતિને સંપૂર્ણપણે બગાડવા માટે મક્કમ છે. તેમને તેમના પસંદ કરેલા માર્ગ પર આગળ વધવા દો.

Previous Post

દીપિકા પલ્લીકલે ચીનમાં ઘુસીને પાકિસ્તાનને હરાવ્યું, જીત્યો ખિતાબ, આ ક્રિકટરે કહ્યું – તમારા પર ગર્વ છે…

Next Post

મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ભૂકંપ, અજિત પવાર રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન

aaspassdaily

aaspassdaily

Related News

Infosysની મોટી જાહેરાત: 20,000 ફ્રેશર્સની ભરતી કરશે!
તાજા સમાચાર

Infosysની મોટી જાહેરાત: 20,000 ફ્રેશર્સની ભરતી કરશે!

July 31, 2025
અશ્લિલતા પર કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી, 43 OTT એપ કર્યા બ્લોક
તાજા સમાચાર

અશ્લિલતા પર કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી, 43 OTT એપ કર્યા બ્લોક

July 31, 2025
એક પરિવારના દબાણમાં પાકિસ્તાનને ક્લીનચીટ આપવાનું બંધ કરો: PM મોદીનો કોંગ્રેસ પર પ્રહાર
તાજા સમાચાર

એક પરિવારના દબાણમાં પાકિસ્તાનને ક્લીનચીટ આપવાનું બંધ કરો: PM મોદીનો કોંગ્રેસ પર પ્રહાર

July 30, 2025
Next Post
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ભૂકંપ, અજિત પવાર રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન

મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ભૂકંપ, અજિત પવાર રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન

24 કલાકમાં 81 તાલુકામાં વરસાદ:  મેંદરડામાં સૌથી વધુ 5 ઈંચ

24 કલાકમાં 81 તાલુકામાં વરસાદ: મેંદરડામાં સૌથી વધુ 5 ઈંચ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.