Saturday, August 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

પ્રધાનમંત્રી આવાસ ઉપર સંદિગ્ધ ડ્રોન ઊડતાં હડકંપ

સવારે લગભગ 5 વાગ્યા આસપાસ ડ્રોન ઉડ્યું, તમામ અધિકારીઓ અને દળોએ ડ્રોનની શોધ શરૂ કરી

aaspassdaily by aaspassdaily
2023-07-03 11:12:11
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સોમવારે સવારે વડાપ્રધાનના નિવાસસ્થાન ઉપર ડ્રોન ઉડ્યું હોવાની માહિતી મળતાં ખળભળાટ મચી ગયો હતો. ઘટનાને લઈ SPGએ દિલ્હી પોલીસને જાણ કરતાં જ તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સવારે લગભગ 5 વાગ્યે SPGએ આ સંબંધમાં નવી દિલ્હી પોલીસને જાણ કરી, ત્યારબાદ નવી દિલ્હી વિસ્તારમાં તમામ અધિકારીઓ અને ભારે દળોએ ડ્રોનની શોધ શરૂ કરી. હજુ સુધી એકપણ ડ્રોન પકડાયું નથી અને પોલીસના હાથ ખાલી છે. આ ડ્રોન કોનું છે અને PM આવાસ સુધી કેવી રીતે પહોંચ્યું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. તમને જણાવી દઈએ કે, PMનું નિવાસસ્થાન અને તેની આસપાસનો વિસ્તાર નો ફ્લાઈંગ ઝોનમાં આવે છે.
વડાપ્રધાનના નિવાસસ્થાને પ્રવેશ 9, લોક કલ્યાણ માર્ગથી છે. પહેલા કારને પાર્કિંગમાં મૂકવામાં આવે છે, પછી વ્યક્તિને રિસેપ્શન પર મોકલવામાં આવે છે. પછી સુરક્ષા તપાસ કરવામાં આવે છે. જે પછી વ્યક્તિ 7, 5, 3 અને 1 લોક કલ્યાણ માર્ગમાં એન્ટ્રી લે છે. તમને જણાવી દઈએ કે, PMના નિવાસસ્થાને પહોંચવા માટે સુરક્ષા તપાસ એટલી કડક છે કે, જો તેમના પરિવારના કોઈ સભ્ય પણ આવે છે તો તેમને પણ આ ચેકિંગમાંથી પસાર થવું પડે છે. વડાપ્રધાનમાં કોઈપણ વ્યક્તિની એન્ટ્રી લેતા પહેલા સચિવો વતી મુલાકાત લેનારાઓની યાદી તૈયાર કરવામાં આવે છે. જે વ્યક્તિઓનું નામ યાદીમાં હશે તેઓ ત્યાં જ મળી શકશે. આ સાથે જે વ્યક્તિ વડાપ્રધાનને મળવા જઈ રહી છે તેની પાસે ઓળખ કાર્ડ હોવું જરૂરી છે.

Previous Post

મહારાષ્ટ્રમાં મહા રાજકારણ: NCP નેતા પવાર શિંદે-ફડણવીસ સરકારમાં સામેલ

Next Post

માયાવતીએ UCCને સમર્થન આપ્યું પણ, ભાજપને સાથ આપવા શરતો મૂકી

aaspassdaily

aaspassdaily

Related News

કચ્છમાંથી ચાઈનીઝ રમકડાં- નકલી કોસ્મેટિક્સની દાણચારીનો પર્દાફાશ
તાજા સમાચાર

કચ્છમાંથી ચાઈનીઝ રમકડાં- નકલી કોસ્મેટિક્સની દાણચારીનો પર્દાફાશ

August 1, 2025
રાજ્યમાં છેલ્લા 3 મહિનામાં અડચણરૂપ 261 ધાર્મિક સ્થાન દૂર કરાયા, હાઈકોર્ટમાં સરકારનો પ્રોગ્રેસ  રિપોર્ટ
તાજા સમાચાર

રાજ્યમાં છેલ્લા 3 મહિનામાં અડચણરૂપ 261 ધાર્મિક સ્થાન દૂર કરાયા, હાઈકોર્ટમાં સરકારનો પ્રોગ્રેસ રિપોર્ટ

July 31, 2025
સરદાર સરોવર નર્મદા ડેમ 70%થી વધુ ભરાયો
તાજા સમાચાર

સરદાર સરોવર નર્મદા ડેમ 70%થી વધુ ભરાયો

July 31, 2025
Next Post
માયાવતીએ UCCને સમર્થન આપ્યું પણ, ભાજપને સાથ આપવા શરતો મૂકી

માયાવતીએ UCCને સમર્થન આપ્યું પણ, ભાજપને સાથ આપવા શરતો મૂકી

ભૂજની ભાગોળે સેડાતા રોડ પરથી બે યુવકના મૃતદેહ મળતાં ચકચાર

ભૂજની ભાગોળે સેડાતા રોડ પરથી બે યુવકના મૃતદેહ મળતાં ચકચાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.