Thursday, April 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

કુખ્યાત ખાલિસ્તાની ગુરપતવંત સિંહ પન્નુનું માર્ગ અકસ્માતમાં મોત

પન્નુ લાંબા સમયથી અંડરગ્રાઉન્ડ રહીને ભારત વિરોધી ગતિવિધિઓમાં સામેલ હતો

aaspassdaily by aaspassdaily
2023-07-06 11:23:16
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારતમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસના કુખ્યાત ચીફ ગુરપતવંત સિંહ પન્નુનું અમેરિકામાં માર્ગ અકસ્માતમાં મોત થઈ ગયું છે. જણાવાઈ રહ્યું છે કે, અમેરિકાના હાઈવે 101 પર તેની કારનો અકસ્માત થયો છે. જોકે, તેના મોતની હજુ સુધી સત્તાવાર પુષ્ટી થઈ શકી નથી. જણાવાઈ રહ્યું છે કે, પન્નુ લાંબા સમયથી અંડરગ્રાઉન્ડ રહીને ભારત વિરોધી ગતિવિધિઓમાં સામેલ હતો. તેને ડર હતો કે, છેલ્લા 60 દિવસમાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર, અવતાર સિંહ ખાંડા અને પરમજીત સિંહ પંજવારની જેમ તેને પણ નિશાન બનાવવામાં આવી શકે છે. ગુરપતવંત સિંહ પન્નુ સોશિયલ મીડિયા પર ભારત સામે ઝેર ઓકતો રહેતો હતો અને ખાલિસ્તાનની સ્થાપનાને લઈને મોટી-મોટી વાતો કરતો રહેતો હતો.

ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓના મોતનો સિલસિલો

છેલ્લા કેટલાક વર્ષોમાં માત્ર પાકિસ્તાની આતંકવાદીઓ જ નહીં પરંતુ ખાલિસ્તાની આતંકવાદીઓના મોતનો સિલસિલો શરૂ થયો છે, જે અટકવાનું નામ નથી લઈ રહ્યો. ત્યારે શીખ ફોર જસ્ટિસના નેતા ગુરપતવંત સિંહ પન્નુનું નવું નામ ઉમેરાયું છે. અમેરિકામાં હાઈવે 101 પર કાર અકસ્માતમાં પન્નુનું મોત થયું છે. આ પહેલા ખાલિસ્તાન ટાઈગર ફોર્સના ચીફ પરમજીત સિંહ પંજવાર ઉર્ફે મલિક સરદાર સિંહ તેમના પછી કમાન સંભાળનાર હરદીપ સિંહ નિજ્જર અને ભારતીય દૂતાવાસ પર હુમલો કરનાર ખાલિસ્તાની આતંકવાદી અવતાર સિંહ ખાંડાનું પણ મોત નીપજ્યું છે. આટલું જ નહીં, કાશ્મીરમાં આતંકવાદ ફેલાવનાર હિઝબુલ મુજાહિદ્દીનના ટોપ કમાન્ડર બશીર મીર ઉર્ફે ઈમ્તિયાઝ આલમ અને જૈશ-એ-મોહમ્મદના ટોચના આતંકવાદી ઝહૂર મિસ્ત્રી પણ માર્યા ગયા છે. આ તમામ આતંકવાદીઓ ભારતમાં મોસ્ટ વોન્ટેડ હતા.

 

Previous Post

બિહારમાં વીજળી પડતાં 15નાં મોત

Next Post

ભારત વિરુદ્ધ કાવતરું! કેનેડા બાદ લંડનમાં ખાલિસ્તાન સમર્થકોની રેલી

aaspassdaily

aaspassdaily

Related News

સોના ચાંદીમાં તેજીની રફતાર યથાવત. સતત બીજા દિવસે ભાવમાં ઉછાળો
તાજા સમાચાર

સોનાચાંદીની ચમક પણ પાછી ફરી : બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓમાં મોટી તેજી

April 8, 2026
શેરબજારમાં વિક્રમી તેજી : સેન્સેક્સ @ 73000, નિફ્ટી @ 22000
તાજા સમાચાર

યુદ્ધવિરામની જાહેરાતથી બજારમાં તેજીનું ઘોડાપુર આવ્યું

April 8, 2026
RBIએ રજા રદ કરી, આ શનિવાર-રવિવારે પણ બેંકો ખુલશે
તાજા સમાચાર

રિઝર્વ બેન્ક દ્વારા રેપોરેટમાં કોઈ વધારો નહીં : ૫.૨૫ ટકા યથાવત

April 8, 2026
Next Post
ભારત વિરુદ્ધ કાવતરું! કેનેડા બાદ લંડનમાં ખાલિસ્તાન સમર્થકોની રેલી

ભારત વિરુદ્ધ કાવતરું! કેનેડા બાદ લંડનમાં ખાલિસ્તાન સમર્થકોની રેલી

હું રાજીનામું નથી આપી રહ્યો- એકનાથ શિંદે

હું રાજીનામું નથી આપી રહ્યો- એકનાથ શિંદે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.