Friday, August 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

પશ્ચિમ બંગાળમાં પંચાયતી ચૂંટણીમાં છરાબાજી, બોમ્બ ધડાકા અને ફાયરિંગ: 5ના મોત

બેલડાંગામાં ટીએમસી કાર્યકરની ગોળી મારીને હત્યા : મુર્શિદાબાદમાં રાત્રે બોમ્બ વિસ્ફોટ

aaspassdaily by aaspassdaily
2023-07-08 10:19:59
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

પશ્ચિમ બંગાળમાં આજે પંચાયત ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. પરંતુ આ સાથે અહીંથી હિંસાના સમાચાર આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 5 લોકોના મોત થયા છે. ટીએમસીનો આરોપ છે કે છેલ્લા 24 કલાકમાં આ લોકો છરાબાજી, બોમ્બ ધડાકા અને ફાયરિંગમાં માર્યા ગયા છે. આ હુમલા શુક્રવાર રાતથી આજ સવાર સુધી પ્રકાશમાં આવ્યા છે.
શનિવારે સવારે બેલડાંગામાં ટીએમસી કાર્યકરની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે તથા મુર્શિદાબાદમાં ટીએમસી કાર્યકરની શુક્રવારે રાત્રે ચાકુ મારીને હત્યા કરવાનો આરોપ લગાવાયો છે. મુર્શિદાબાદમાં જ શુક્રવારે રાત્રે રેજીનગરમાં બોમ્બ વિસ્ફોટમાં ટીએમસી કાર્યકરનું કથિત મોત થયું છે જ્યારે કૂચબિહારમાં શનિવારે સવારે તુફનગંજમાં ટીએમસી કાર્યકરની ચાકુ મારીને હત્યા કરવાનો આરોપ કરાયો છે. ઉપરાંત માલદામાંટીએમસી નેતાના સંબંધીની હત્યા થઇ છે. માલદાના માણિકચોકમાં ભારે બોમ્બમારો બાદ હત્યા થઇ હોવાનો આરોપ લગાવાયો છે.
પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં અપક્ષ ઉમેદવાર જહાનઆરા બેગમના એજન્ટ પર ગોળીબારનો આરોપ છે. આ ઘટના આરામબાગમાં અરંડી ગ્રામ પંચાયત 1 ના બૂથ 273 પર બની હતી. ગોળી મારનાર એજન્ટનું નામ કયામુદ્દીન મલિક છે. બૂથ પર જતી વખતે શાસક પક્ષ પર ફાયરિંગ કરવાનો આરોપ છે. તૃણમૂલ કોંગ્રેસે ટ્વીટ કર્યું, કે આઘાતજનક અને દુ:ખદ ઘટનાઓએ મતદાનને આંચકો આપ્યો છે. રેજીનગર, તુફનગંજ અને ખારગ્રામમાં અમારી પાર્ટીના ત્રણ કાર્યકરો માર્યા ગયા છે અને ડોમકોલમાં બે લોકોને ગોળી વાગી છે. જ્યારે બંગાળ ભાજપ, સીપીઆઈએમ પશ્ચિમ બંગાળ અને બંગાળ કોંગ્રેસ કેન્દ્રીય દળોની તૈનાતીની માંગ કરી રહ્યા છે.

Previous Post

વધુ 20 ઈ-ટ્રાફિક કોર્ટ શરૂ કરવાનો નિર્ણય

Next Post

સવારથી જ કચ્છ જિલ્લામાં ધોધમાર વરસાદ : 24 કલાકમાં 188 તાલુકામાં વરસાદ નોંધાયો

aaspassdaily

aaspassdaily

Related News

6 મહિના સુધી પેન્શન નહી ઉપાડવા પર સરકાર તમને મૃત માની લેશે!
તાજા સમાચાર

6 મહિના સુધી પેન્શન નહી ઉપાડવા પર સરકાર તમને મૃત માની લેશે!

August 1, 2025
ભારત અમેરિકા પાસેથી F-35 ફાઈટર જેટ નહીં ખરીદે
તાજા સમાચાર

ભારત અમેરિકા પાસેથી F-35 ફાઈટર જેટ નહીં ખરીદે

August 1, 2025
અનિલ અંબાણીને ઇડીનું સમન્સ, 5 ઓગસ્ટે પૂછપરછ માટે હાજર થવા ફરમાન
તાજા સમાચાર

અનિલ અંબાણીને ઇડીનું સમન્સ, 5 ઓગસ્ટે પૂછપરછ માટે હાજર થવા ફરમાન

August 1, 2025
Next Post
સવારથી જ કચ્છ જિલ્લામાં ધોધમાર વરસાદ : 24 કલાકમાં 188 તાલુકામાં વરસાદ નોંધાયો

સવારથી જ કચ્છ જિલ્લામાં ધોધમાર વરસાદ : 24 કલાકમાં 188 તાલુકામાં વરસાદ નોંધાયો

મનીષ સિસોદિયાની કરોડોની સંપત્તિ જપ્ત

મનીષ સિસોદિયાની કરોડોની સંપત્તિ જપ્ત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.