Tuesday, July 29, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

કાર અને બસ વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં ઘટનાસ્થળે જ 6નાં મોત, 2 ઘાયલ

દિલ્હી-મેરઠ એક્સ્પ્રેસવે પર સ્કૂલ બસ અને કારની જોરદાર ટક્કર

aaspassdaily by aaspassdaily
2023-07-11 10:07:12
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઉત્તર પ્રદેશના ગાજિયાબાદમાં મંગળવારે સવારે દિલ્હી-મેરઠ એકપ્રેસ-વે પર સ્કૂલ બસ અને કારની જોરદાર ટક્કર થઇ હતી. આ ટક્કરમાં કારમાં સવાર છ લોકોના મોત થયા છે.
ગાઝિયાબાદમાં દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર થયેલ આ અકસ્માત બસ અને TUV 300 કાર વચ્ચે થયો હતો. મળતી જાણકારી મુજબ આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા હતા. સાથે જ ગંભીર રીતે ઘાયલ 8 વર્ષના બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ અકસ્માત NH-9 પર રિપબ્લિક પોલીસ સ્ટેશન ક્રોસિંગમાં સવારે 7 વાગ્યે થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે બસ રોંગ સાઈડથી જઈ રહી હતી. અકસ્માતનું કારણ હાઇ સ્પીડ બસ જણાવવામાં આવી રહ્યું છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર સ્કૂલ બસ ખૂબ જ ઝડપે આવી રહી હતી. બસ એટલી ઝડપે TUV 300 કારને ટક્કર મારી હતી કે કાર સવારોને બહાર આવવાનો મોકો મળ્યો ન હતો.
કારની અંદર તમામ લોકોના મૃતદેહ ખરાબ રીતે ફસાઈ ગયા હતા. હાલત એટલી ખરાબ હતી કે તમામ મૃતદેહોને ગેસ કટર વડે કાપીને બહાર કાઢી શકાયા હતા. પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. સ્કૂલ બસ ખાલી હતી અને રોંગ સાઈડથી આવી રહી હતી. તે જ સમયે કારમાં સવાર પરિવાર મેરઠથી દિલ્હી તરફ આવી રહ્યો હતો. પરિવાર ખાટુ શ્યામના દર્શન કરવા માટે જતો હતો પરંતુ રોંગ સાઈડથી આવતી બસ સાથે કાર અથડાઈ હતી.

Previous Post

અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજનાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ

Next Post

રાજ્ય સરકાર દ્વારા 26,500 શિક્ષકોની કરવામાં આવશે કરાર આધારિત નિમણૂક

aaspassdaily

aaspassdaily

Related News

ઓપરેશન સિંદૂરની ચર્ચા પૂર્વે વિપક્ષોએ બિહાર વોટર વેરિફિકેશન મુદ્દે હોબાળો કરતા સંસદની કાર્યવાહી 1 વાગ્યા સુધી સ્થગિત
તાજા સમાચાર

ઓપરેશન સિંદૂરની ચર્ચા પૂર્વે વિપક્ષોએ બિહાર વોટર વેરિફિકેશન મુદ્દે હોબાળો કરતા સંસદની કાર્યવાહી 1 વાગ્યા સુધી સ્થગિત

July 28, 2025
બારાબંકીના ઔસાનેશ્વર મહાદેવ મંદિરમાં વીજકરંટથી નાસભાગ, બે શ્રદ્ધાળુના મોત
તાજા સમાચાર

બારાબંકીના ઔસાનેશ્વર મહાદેવ મંદિરમાં વીજકરંટથી નાસભાગ, બે શ્રદ્ધાળુના મોત

July 28, 2025
મધ્ય પ્રદેશમાં એક જ પરિવારના 4 લોકોનો સામૂહિક આપઘાત,
તાજા સમાચાર

મધ્ય પ્રદેશમાં એક જ પરિવારના 4 લોકોનો સામૂહિક આપઘાત,

July 28, 2025
Next Post
રાજ્ય સરકાર દ્વારા 26,500 શિક્ષકોની કરવામાં આવશે કરાર આધારિત નિમણૂક

રાજ્ય સરકાર દ્વારા 26,500 શિક્ષકોની કરવામાં આવશે કરાર આધારિત નિમણૂક

ગુજરાતના 50 યુવાનો બન્યા લોભામણી સ્કીમનો ભોગ

ગુજરાતના 50 યુવાનો બન્યા લોભામણી સ્કીમનો ભોગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.