Monday, July 28, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

રાહુલ ગાંધી હવે ત્રણ બેડરૂમના ફલેટમાં રહેવા જશે

પુર્વ મુખ્યમંત્રી સ્વ.શિલા દીક્ષીતના ફલેટમાં રહેવા જશે

aaspassdaily by aaspassdaily
2023-07-13 10:17:28
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

લોકસભાનું સભ્યપદ રદ થવાથી રાહુલ ગાંધીને તેમને મળેલો સરકારી બંગલો ખાલી કરવો પડયો છે અને લાંબા સમયથી તેઓ તેમના માતા સોનિયા ગાંધી જે 10 જનપથ ખાતેના સરકારી બંગલામાં રહે છે પરંતુ ટુંક સમયમાં તેઓ હવે દિલ્હીના પોશ ગણાતા વિસ્તારમાં રાજયના પુર્વ મુખ્યમંત્રી તથા કોંગ્રેસના નેતા સ્વ.શ્રીમતી શિલા દીક્ષીતના ત્રણ બેડરૂમના ફલેટમાં રહેવા જશે. રાહુલે ગત 22 એપ્રિલે બંગલો ખાલી કર્યા પછી તેઓ હાલ સોનિયા સાથે રહે છે અને હવે તેમના માટે 1500 સ્કવેરફુટનો ફલેટ ખાસ દીક્ષીત કુટુંબે ફાળવવા નિર્ણય લીધો છે. શિલા દીક્ષીતે 1991માં આ બંગલો ખરીદ્યો હતો અને બાદમાં તેઓ પોતાના અન્ય બંગલામાં રહેતા હતા.

Previous Post

સુરતના ઉધનામાંથી બાંગ્લાદેશી યુવક ઝડપાયો

Next Post

પૂર્વ IAS એસ.કે.લાંગાના 5 દિવસના રિમાન્ડ મંજૂર

aaspassdaily

aaspassdaily

Related News

ઓપરેશન સિંદૂરની ચર્ચા પૂર્વે વિપક્ષોએ બિહાર વોટર વેરિફિકેશન મુદ્દે હોબાળો કરતા સંસદની કાર્યવાહી 1 વાગ્યા સુધી સ્થગિત
તાજા સમાચાર

ઓપરેશન સિંદૂરની ચર્ચા પૂર્વે વિપક્ષોએ બિહાર વોટર વેરિફિકેશન મુદ્દે હોબાળો કરતા સંસદની કાર્યવાહી 1 વાગ્યા સુધી સ્થગિત

July 28, 2025
બારાબંકીના ઔસાનેશ્વર મહાદેવ મંદિરમાં વીજકરંટથી નાસભાગ, બે શ્રદ્ધાળુના મોત
તાજા સમાચાર

બારાબંકીના ઔસાનેશ્વર મહાદેવ મંદિરમાં વીજકરંટથી નાસભાગ, બે શ્રદ્ધાળુના મોત

July 28, 2025
મધ્ય પ્રદેશમાં એક જ પરિવારના 4 લોકોનો સામૂહિક આપઘાત,
તાજા સમાચાર

મધ્ય પ્રદેશમાં એક જ પરિવારના 4 લોકોનો સામૂહિક આપઘાત,

July 28, 2025
Next Post
પૂર્વ IAS એસ.કે.લાંગાના 5 દિવસના રિમાન્ડ મંજૂર

પૂર્વ IAS એસ.કે.લાંગાના 5 દિવસના રિમાન્ડ મંજૂર

આજથી મોદી બે દિવસના ફ્રાન્સ પ્રવાસે

આજથી મોદી બે દિવસના ફ્રાન્સ પ્રવાસે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.