Tuesday, July 29, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

દિલ્હીમાં યમુનાના પાણી ઘુસ્યા: ભયંકર પુર, હજારોનું સ્થળાંતર: 200 થી વધુ ટ્રેન રદ

યમુનાની સપાટી રેકોર્ડ સ્તરે : કાશ્મીરી ગેટ, રાજઘાટ સહિત સંખ્યાબંધ વિસ્તારો 4-4 ફૂટ પાણી હેઠળ

aaspassdaily by aaspassdaily
2023-07-13 11:49:26
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

પાટનગર દિલ્હીમાં ભયંકર પુરની હાલત સર્જાઈ છે. હરીયાણામાંથી પાણી છોડવામાં આવ્યાને પગલે યમુનાનું જળસ્તર ખતરનાક રીતે વધી જવાને પગલે પાટનગરનાં અનેક ભાગો યમુનાના પાણી હેઠળ ડુબી ગયાની હાલત સર્જાઈ છે અને ભારે તારાજી થઈ છે. દિલ્હીમાં યમુના નદીની સપાટી આજે રેકોર્ડ સ્તરે પહોંચી હતી જેને પગલે પાટનગરનાં અનેક ભાગોમાં નદીના પાણી ફરી વળ્યા હતા. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસ સુધી પાણી પહોંચ્યા હતા.
પુર પરિસ્થિતિને પગલે નીચાણવાળા ભાગોમાંથી હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. યમુના નદી ગાંડીતુર બની હોય તેમ દરીયા જેવા મોજા ઉછળવા લાગ્યા હતા અને તેના પાણી પાટનગરનાં વિસ્તારોમાં ઘુસ્યા હતા. કાશ્મીરી ગેટ રાજઘાટ, રીંગરોડ સુધી પાણી ઘુસી ગયા હતા.માર્ગો પાણીથી લથબથ થતા અનેક રસ્તાઓ પર ટ્રાફીક વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. પાટનગર પૂર પરિસ્થિતિને ધ્યાને રાખીને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા એલજી દ્વારા ડીઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક બોલાવવામાં આવી હતી. તેમાં સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.દિલ્હીનાં માર્ગો તથા પાટાઓ પર પાણી ભરાવાને પગલે ટ્રેનોની સ્પીડ ઘટાડી દેવામાં આવી હતી 200 થી વધુ ટ્રેનો રદ અથવા ડાયવર્ટ કરવામાં આવી હતી. જળબંબાકારની સ્થિતિ વચ્ચે રેલવેને મોટુ નુકશાન હોવાના નિર્દેશ છે.
મેટ્રો ટ્રેનની સ્પીડ પણ ધીમી રાખવાની સુચના આપવામાં આવી છે. પાટનગર દિલ્હી ઉપરાંત આસપાસનાં ગામડાઓ પણ પૂરથી પ્રભાવીત થયા છે.જળબંબાકારની હાલતને પગલે સેંકડો લોકો મકાનોની છત પર રહેવા લાગ્યા છે. કાશ્મીર ગેટ જેવા વિસ્તારોમાં 3 થી 4 ફૂટ પાણી ભરાતા લોકો મંદિરોની છત પર પહોંચી ગયા હતા. સરકાર દ્વારા લોકોને સુરક્ષીત સ્થળોએ સ્થળાંતર કરવાની સુચના આપવામાં આવી હતી. હેલ્પલાઈન પણ શરૂ કરવામાં આવી છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી જ છે.

Previous Post

મસ્કે નવી કંપની XAI લોન્ચ કરી

Next Post

સામાન્ય અપરાધમાં હવે જેલની સજા નહી: કેન્દ્રીય કેબીનેટની બેઠકમાં મંજુરી

aaspassdaily

aaspassdaily

Related News

રાજસ્થાનના પૂર્વ CM વસુંધરા રાજેની પીએમ સાથે મુલાકાત
તાજા સમાચાર

રાજસ્થાનના પૂર્વ CM વસુંધરા રાજેની પીએમ સાથે મુલાકાત

July 29, 2025
હિમાચલમાં ફરી આભ ફાટ્યું: મંડીમાં 4 લોકોના મોત
તાજા સમાચાર

હિમાચલમાં ફરી આભ ફાટ્યું: મંડીમાં 4 લોકોના મોત

July 29, 2025
પાકિસ્તાનના ગોળીબારમાં અનાથ થયેલા પૂંછના 22 બાળકોના શિક્ષણની જવાબદારી રાહુલ ગાંધીએ લીધી
તાજા સમાચાર

પાકિસ્તાનના ગોળીબારમાં અનાથ થયેલા પૂંછના 22 બાળકોના શિક્ષણની જવાબદારી રાહુલ ગાંધીએ લીધી

July 29, 2025
Next Post
સામાન્ય અપરાધમાં હવે જેલની સજા નહી: કેન્દ્રીય કેબીનેટની બેઠકમાં મંજુરી

સામાન્ય અપરાધમાં હવે જેલની સજા નહી: કેન્દ્રીય કેબીનેટની બેઠકમાં મંજુરી

ગેમ ઓવર! ગેમીંગ કંપનીઓની પાસેથી વસુલાશે 10000 કરોડ GST

ગેમ ઓવર! ગેમીંગ કંપનીઓની પાસેથી વસુલાશે 10000 કરોડ GST

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.