Saturday, July 12, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

કેનેડામાં હવે ભગવદ ગીતા પાર્કનું બોર્ડ ખાલીસ્તાનીઓએ તોડયું

મોદીની પણ ચિત્ર-વિચિત્ર તસ્વીરો બનાવીને પડકાર ફેંકયો

aaspassdaily by aaspassdaily
2023-07-17 10:01:05
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારતના આકરા મિજાજ છતાં પણ કેનેડામાં ખાલીસ્તાની અલગતાવાદીઓએ તેમની હિન્દુઓ સામેની આપતિજનક પ્રવૃતિ યથાવત રાખી છે અને ગ્રેટર ટોરન્ટો એરિયાના બ્રેમ્પટનમાં ભગવત ગીતા પાર્કમાં લાગેલા એક સાઈનબોર્ડને આ અલગતાવાદીઓએ તોડી પાડયું હતું. વડાપ્રધાન મોદીના ચિત્ર-વિચિત્ર તસ્વીર પણ બનાવી હતી.
કેનેડામાં ગત વર્ષથી ખાલીસ્તાની અલગતાવાદીઓએ હિન્દુ મંદિરોને નિશાન બનાવ્યા હતા અને એક વખત મહાત્મા ગાંધીની મૂર્તિને તોડવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ પ્રથમ વખત અહીના વિખ્યાત શ્રી ભગવદ ગીતા પાર્કમાં અલગતાવાદીઓનો ડોળો પડયો છે અને તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ ચિત્ર-વિચિત્ર તસ્વીરો બનાવીને ભારતને વળતો પડકાર ફેંકયો છે.

Previous Post

ક્રેડિટ કાર્ડ પર વિક્રમી 1.4 લાખ કરોડનો ખર્ચ

Next Post

કેદારનાથ મંદિરમાં મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ

aaspassdaily

aaspassdaily

Related News

ભારતના વિદેશ મંત્રી 5 વર્ષ બાદ જશે ચીનની યાત્રા પર
તાજા સમાચાર

ભારતના વિદેશ મંત્રી 5 વર્ષ બાદ જશે ચીનની યાત્રા પર

July 12, 2025
સોનાની દાણચોરી કરતા દાદરના ગુજરાતીની ધરપકડ
તાજા સમાચાર

સોનાની દાણચોરી કરતા દાદરના ગુજરાતીની ધરપકડ

July 12, 2025
દિલ્હીમાં ચાર માળની ઇમારત ધરાશાયી; અનેક દટાયા
તાજા સમાચાર

દિલ્હીમાં ચાર માળની ઇમારત ધરાશાયી; અનેક દટાયા

July 12, 2025
Next Post
કેદારનાથ મંદિરમાં મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ

કેદારનાથ મંદિરમાં મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ

લાલ ગ્રહ પર મળ્યા જીવનના સંકેત!

લાલ ગ્રહ પર મળ્યા જીવનના સંકેત!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.