Monday, July 28, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાની ઓફિસ પર હુમલો: 5 પોલીસ કર્મી ઘાયલ

અચાનક હજારોની ભીડ આવી ગઇ હતી અને પથ્થરમારો શરૂ કરી દીધો

aaspassdaily by aaspassdaily
2023-07-25 10:59:57
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મેઘાલયમાં વિન્ટર કેપિટલની માંગને લઈને ઘણા સમયથી આંદોલન ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ કે. સંગમાએ આંદોલનકારી સંગઠનોને આ મુદ્દે વાત કરવા માટે બોલાવ્યા હતા. મુખ્યમંત્રી કોનરાડ સીએમઓ ઓફિસ તુરા ખાતે 3 કલાકથી વધુ સમય સુધી આંદોલનકારી સંગઠનો સાથે શાંતિપૂર્ણ ચર્ચા કરી રહ્યા હતા. દરમિયાન સીએમઓ તુરા પાસે અચાનક હજારોની ભીડ આવી ગઇ હતી અને પથ્થરમારો શરૂ કરી દીધો હતો જેના પગલે અફરા તફરી મચી ગઇ હતી.
જવાબી કાર્યવાહીમાં પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. આ ઘટના અને હંગામામાં પાંચ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. સીએમઓની બારીઓ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ મામલે મુખ્યમંત્રી કાર્યાલયે કહ્યું કે ભીડમાંથી કેટલાક લોકોએ ઓફિસ બિલ્ડિંગ અને સુરક્ષા કર્મચારીઓ પર પથ્થરમારો શરૂ કર્યો અને ગેટ તોડવાનો પ્રયાસ કર્યો. સીએમ કોનરાડ સંગમાએ પોતે હિંસામાં ઘાયલ થયેલા સુરક્ષાકર્મીઓની સંભાળ લીધી હતી અને સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. ઘાયલ પોલીસકર્મીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Previous Post

મામલતદાર વર્ગ 2 કક્ષાના 14 અધિકારીઓની બદલી

Next Post

આજથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે

aaspassdaily

aaspassdaily

Related News

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી
તાજા સમાચાર

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી

July 26, 2025
ખુરશી પ્રજાની સેવા માટે હોય ન કે ઘમંડ કરવા: CJI ગવઈ
તાજા સમાચાર

ખુરશી પ્રજાની સેવા માટે હોય ન કે ઘમંડ કરવા: CJI ગવઈ

July 26, 2025
ઝાલાવાડ શાળા દુર્ઘટનામાં 5 શિક્ષક, 5 અધિકારી સસ્પેન્ડ
તાજા સમાચાર

ઝાલાવાડ શાળા દુર્ઘટનામાં 5 શિક્ષક, 5 અધિકારી સસ્પેન્ડ

July 26, 2025
Next Post
આજથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે

આજથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે

સંઘના વરિષ્ઠ પ્રચારક મદનદાસ દેવીનું નિધન

સંઘના વરિષ્ઠ પ્રચારક મદનદાસ દેવીનું નિધન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.