ભુપેન્દ્ર પટેલ સરકારે રાજ્યના અધિકારીઓમાં વધુ એક વખત બદલીનો ગંજીફો ચિપ્યો છે અને આ વખતે વધુ 14 મામલતદાર સહિતના અધિકારીની સાગમટે બદલી કરી દેવામાં આવી છે. મહેસુલ વિભાગ દ્વારા વર્ગ-૨ કક્ષાના અધિકારીઓને બદલીના ઉચ્ચકક્ષાએથી બદલીના આદેશ છોડવામાં આવ્યા હતા. જેને લઈને અધિકારીઓને નવા સ્થળે ફરજ સોંપવામાં આવી છે.