Thursday, July 17, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હાર્દિક પંડ્યા નહીં, આયર્લેન્ડ પ્રવાસ પર આ ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન!

aaspassdaily by aaspassdaily
2023-07-26 12:07:05
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભારતીય ટીમ હાલમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર છે, જ્યાં ટીમ ઈન્ડિયા રોહિત શર્માની કેપ્ટન્સીમાં ત્રણ વનડે રમશે. આ પછી ભારતીય ટીમ હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં પાંચ ટી-20 મેચોની શ્રેણી રમશે. આ પછી ટીમ ત્રણ ટી-20 મેચોની શ્રેણી રમવા માટે આયર્લેન્ડના પ્રવાસે જશે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે હાર્દિક પંડ્યા અને શુભમન ગિલને આ સિરીઝમાંથી આરામ આપવામાં આવી શકે છે અને ટીમ ઈન્ડિયાની કમાન નવા ખેલાડીને સોંપવામાં આવી શકે છે. હવે આ અંગે મોટી માહિતી સામે આવી છે.

ટીમને મળી શકે છે નવો કેપ્ટન

ભારતીય ટીમ આયર્લેન્ડ સામે 18, 20 અને 23 ઓગસ્ટે ત્રણ ટી-20 મેચોની શ્રેણી રમશે, પરંતુ હવે કેપ્ટનને લઈને થોડી સમસ્યાઓ ચાલી રહી છે. ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે એશિયા કપની તૈયારી માટે બેંગલુરુમાં એક અઠવાડિયાના કેમ્પનું સૂચન કર્યું છે, જે 24-25 ઓગસ્ટથી શરૂ થવાની સંભાવના છે. એશિયા કપ 2023માં ભારત તેની પ્રથમ મેચ 2જી સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે રમશે. કોચ દ્રવિડ ઈચ્છે છે કે એશિયા કપ માટે પસંદ કરાયેલા તમામ ખેલાડીઓ કેમ્પમાં ભાગ લે. હાર્દિક પંડ્યા એશિયા કપમાં રમવા માટે તૈયાર છે, તેથી તે તૈયારી માટે ટીમ ઈન્ડિયાના કેમ્પમાં હાજરી આપશે અને તેને આયર્લેન્ડ શ્રેણી માટે આરામ આપવામાં આવી શકે છે.

આ ખેલાડી બની શકે છે કેપ્ટન

ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે છેલ્લા એક વર્ષથી કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી, પરંતુ તે ઝડપથી ફિટ થઈ રહ્યો છે અને આયર્લેન્ડ શ્રેણીમાં તેના રમવાની તમામ શક્યતાઓ છે. એક અહેવાલ અનુસાર તેને કેપ્ટનશિપની જવાબદારી સોંપવામાં આવી શકે છે. ભારતીય ટીમ મેનેજમેન્ટ ટી-20 મેચમાં તેને ટેસ્ટ કરવા માંગે છે. બુમરાહે અત્યાર સુધી માત્ર એક જ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી છે, જેમાં ઈંગ્લેન્ડ સામે ભારતને 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.

Previous Post

પંજાબી ગાયક સુરિન્દર શિંદાનું અવસાન, આ ગીતોથી થયા હતા પ્રખ્યાત

Next Post

ભારતમાં આટલા લાખમાં વેચાશે એલન મસ્કની ટેસ્લા કાર, થઈ ગયું કન્ફર્મ, જાણી લો કિંમત

aaspassdaily

aaspassdaily

Related News

મેરેથોન રનર ફૌજા સિંહ હીટ એન્ડ રન કેસમાં NRI ઝબ્બે
તાજા સમાચાર

મેરેથોન રનર ફૌજા સિંહ હીટ એન્ડ રન કેસમાં NRI ઝબ્બે

July 16, 2025
ગુજરાત ભરમાં હજુ 39 બ્રિજ ભગવાન ભરોશે!
તાજા સમાચાર

ગુજરાત ભરમાં હજુ 39 બ્રિજ ભગવાન ભરોશે!

July 16, 2025
હિમાચલમાં વરસાદના કહેરથી 1000 કરોડનું નુકસાન
તાજા સમાચાર

હિમાચલમાં વરસાદના કહેરથી 1000 કરોડનું નુકસાન

July 16, 2025
Next Post
ભારતમાં આટલા લાખમાં વેચાશે એલન મસ્કની ટેસ્લા કાર, થઈ ગયું કન્ફર્મ, જાણી લો કિંમત

ભારતમાં આટલા લાખમાં વેચાશે એલન મસ્કની ટેસ્લા કાર, થઈ ગયું કન્ફર્મ, જાણી લો કિંમત

કંગના રનૌતને મોટો ફટકો, કોર્ટે જાવેદ અખ્તર વિરુદ્ધ ‘ખંડણી’નો કેસ ફગાવી દીધો

કંગના રનૌતને મોટો ફટકો, કોર્ટે જાવેદ અખ્તર વિરુદ્ધ 'ખંડણી'નો કેસ ફગાવી દીધો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.