Sunday, November 23, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

ભારતીય જ્ઞાન પરંપરા જાણનાર અધ્યાપકોને જ પ્રમોશન: યુજીસીનો નિર્દેશ

નવી શિક્ષણ નીતિ અંતર્ગત નિર્ણય: હવે અધ્યાપકે પ્રમોશન માટે ભારતીય જ્ઞાન પરંપરાનો રિફ્રેશર કોર્સ ફરજીયાત કરવો પડશે

aaspassdaily by aaspassdaily
2023-07-27 11:19:16
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

યુનિવર્સીટીઓમાં ભણાવનારા સહાયક પ્રાધ્યાપકો અને સહ પ્રાધ્યાપકોએ પ્રમોશન માટે ભારતીય પરંપરાને જાણવી પડશે.તેમાં માટે યુજીસીએ બધી યુનિવર્સીટીઓને નિર્દેશ કર્યો છે. યુનિવર્સીટીઓમાં ભણાવતા શિક્ષકોએ આ વિષયમાં રિફ્રેશર કોર્ષ કરવો પડશે અને પ્રમોશન વખતે તેનું સર્ટીફીકેટ રજુ કરવુ પડશે.
યુજીસીનું કહેવુ છે કે, કેરીયર એડવાન્સમેન્ટ સ્કીમ અંતર્ગત યુનિવર્સીટીઓનાં શિક્ષકોને પ્રમોશન આપવામાં આવે છે. તેમાં એ જોવામાં આવે છે કે શિક્ષકોએ કેટલા રિફ્રેશર કર્યા છે હવે શિક્ષકોએ ભારતીય જ્ઞાન પરંપરામાં પણ રિફ્રેશન કોર્સ કરવો પડશે. ઝારખંડ કેન્દ્રીય વિશ્વ વિદ્યાલયનાં પત્રકારત્વ વિભાગનાં સહાયક પ્રાધ્યાપક ડો.અમૃતકુમારે જણાવ્યું હતું કે બધા વિષયનાં અધ્યાપક આ રિફ્રેશર કોર્સ કરી શકશે કોર્સ 14 દિવસનો રહેશે.
યુજીસીએ રિફ્રેશન કોર્સમાં ભારતીય જ્ઞાન પરંપરાનો વિષય નવી શિક્ષણ નીતિ અંતર્ગત જોડયો છે. તેમણે કુલપતિઓને પત્ર લખીને કહ્યું છે કે શિક્ષકોને ભારતીય જ્ઞાન અને સંસ્કૃતિની જાણકારી હોવી જોઈએ આ કોર્સથી તેમને છાત્રોને દેશની સંસ્કૃતિ અંગે જણાવવામાં સરળતા રહેશે.

Previous Post

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ: 5 હજાર પેજની ચાર્જશીટ, 50થી વધુ લોકોના લેવાયા નિવેદન

Next Post

સુરતમાં પોલીસ કોન્સ્ટેબલે બુટલેગર પાસેથી 2 લાખ પડાવ્યા, પાસાની ધમકી આપી

aaspassdaily

aaspassdaily

Related News

દિલ્હીમાં હથિયાર સપ્લાયનું આંતરરાષ્ટ્રીય રેકેટ ઝડપાયું
તાજા સમાચાર

દિલ્હીમાં હથિયાર સપ્લાયનું આંતરરાષ્ટ્રીય રેકેટ ઝડપાયું

November 22, 2025
ચાલકને હૃદયરોગનો હુમલો આવતા બેકાબૂ બનેલી કારની ટક્કરથી ચાર લોકોના મોત
તાજા સમાચાર

ચાલકને હૃદયરોગનો હુમલો આવતા બેકાબૂ બનેલી કારની ટક્કરથી ચાર લોકોના મોત

November 22, 2025
અમેરિકાના મજબૂત જોબ ડેટાના કારણે ભારતીય શેરબજારમા કડાકો
તાજા સમાચાર

અમેરિકાના મજબૂત જોબ ડેટાના કારણે ભારતીય શેરબજારમા કડાકો

November 21, 2025
Next Post
સુરતમાં પોલીસ કોન્સ્ટેબલે બુટલેગર પાસેથી 2 લાખ પડાવ્યા, પાસાની ધમકી આપી

સુરતમાં પોલીસ કોન્સ્ટેબલે બુટલેગર પાસેથી 2 લાખ પડાવ્યા, પાસાની ધમકી આપી

ગ્લોબલ વોર્મિંગથી અખાતી પ્રવાહ ખતમ થઈ જવાનો ખતરો

ગ્લોબલ વોર્મિંગથી અખાતી પ્રવાહ ખતમ થઈ જવાનો ખતરો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.