Monday, February 23, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અવિશ્વાસ પ્રસ્તાવ પર વિપક્ષોમાં વિવાદ

ફકત કોંગ્રેસના જ સાંસદોની સહી શા માટે? ડાબેરીઓએ વાંધો ઉઠાવ્યો, જવાબ માંગ્યો

aaspassdaily by aaspassdaily
2023-07-28 10:24:54
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

મણીપુર સહિતના મુદે કેન્દ્રની સરકારને ભીડવવા માટે વિપક્ષોએ રજુ કરેલી અવિશ્વાસ દરખાસ્ત મુદે પણ વિપક્ષોમાં વિવાદ સર્જાયો છે તથા માર્કસવાદી સામ્યવાદી પક્ષે આ દરખાસ્ત પર ફકત કોંગ્રેસના સાંસદોની જ સહી શા માટે તે પ્રશ્ન ઉઠાવ્યો છે. માર્કસવાદી સાંસદ વિનોય વિશ્વએ જણાવ્યું કે, આ પ્રસ્તાવ વિપક્ષના ગઠબંધન ‘ઈન્ડીયા’ તરફથી લાવવા નિર્ણય લેવાયો હતો જે કોઈ એક પક્ષનું પ્રતિનિધિત્વ કરતો નથી.
જયારે વિપક્ષી સંગઠનનો સંયુક્ત પ્રસ્તાવ છે અને તે ફકત કોંગ્રેસનું જ પ્રતિનિધિત્વ કરતા નથી. તેઓએ કહ્યું કે ફકત અમોએ જ નહી પણ અનેક પક્ષોએ આ મુદો અને વાંધો ઉઠાવ્યો છે. તેઓએ કહ્યું કે કોંગ્રેસ પક્ષે આ પ્રસ્તાવ આપવામાં ઉતાવળ કરી છે. જો તમામ પક્ષોના સાંસદોએ પ્રતિનિધિત્વ રૂપે આ અવિશ્વાસ પ્રસ્તાવ પર સહી કરી હોત તો તે વધારે પ્રભાવી બની રહ્યો હોત તે નિશ્ચિત છે.

Previous Post

નાના ગુનામાં જેલ સજાની જોગવાઈ નાબૂદ : લોકસભામાં ખરડો પસાર

Next Post

સુપર ડાન્સર ચેપ્ટર-3’માં બાળકોને તેમના માતા-પિતાને લઈને અશ્લીલ સવાલો પૂછાયા

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

યુદ્ધના ઓથાર વચ્ચે ઈરાને રશિયા સાથે અબજો રૂપિયાના શાસ્ત્રોની ખરીદી માટે કર્યો ગુપ્ત કરાર

February 23, 2026
આંતરરાષ્ટ્રીય

મેક્સિકોનો ૧૨૫ કરોડનો ઇનામી ડ્રગ માફિયા એલ મેંચોવેનકોન્ટરમાં ઠાર

February 23, 2026
આંતરરાષ્ટ્રીય

નેપાળમાં પેસેન્જર બસ નદીમાં ખાબકતાં ૧૮ મુસાફરોના મોત

February 23, 2026
Next Post
સુપર ડાન્સર ચેપ્ટર-3’માં બાળકોને તેમના માતા-પિતાને લઈને અશ્લીલ સવાલો પૂછાયા

સુપર ડાન્સર ચેપ્ટર-3’માં બાળકોને તેમના માતા-પિતાને લઈને અશ્લીલ સવાલો પૂછાયા

પ્લેબેક સીંગર સુજાતા ત્રિવેદી આજે ભાવનગરમાં

પ્લેબેક સીંગર સુજાતા ત્રિવેદી આજે ભાવનગરમાં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.