Wednesday, April 8, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાહુલ ગાંધીને રાહત આપવાનો કોઈ આધાર નથી તેમનું વર્તન અભિમાની છે

રાહુલ ગાંધીની અરજી પર સુપ્રીમ કોર્ટમાં ફરિયાદી પૂર્ણેશ મોદીએ દાખલ કર્યો જવાબ

aaspassdaily by aaspassdaily
2023-08-01 11:17:29
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

પૂર્ણેશ મોદીએ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલા જવાબમાં કહ્યું કે, રાહુલ ગાંધીને રાહત આપવાનો કોઈ આધાર નથી તેમનું વર્તન અભિમાની છે તેમજ તેમણે એક વર્ગને અપમાનિત કર્યા પછી પણ માફી માંગવાની ના પાડી છે
મોદી સરનેમ માનહાનિ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અરજી પર સુપ્રીમ કોર્ટમાં ફરિયાદી પૂર્ણેશ મોદીએ સોમવારે 31 જુલાઈએ પોતાનો જવાબ રજૂ કર્યો છે. ફરિયાદીએ રાહુલ ગાંધીની અરજીને ફગાવી દેવાની સુપ્રીમ કોર્ટને માંગ કરી છે. ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને પડકારતાં રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. જેમાં દોષિત ઠરાવવા પર રોક લગાવવાની માંગ કરી છે. આ મામલે આગામી સુનાવણી 4 ઓગસ્ટે હાથ ધરવામાં આવશે.
ફરિયાદકર્તા પૂર્ણેશ મોદીએ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલા જવાબમાં કહ્યું કે, રાહુલ ગાંધીને રાહત આપવાનો કોઈ આધાર નથી તેમનું વર્તન અભિમાની છે તેમજ તેમણે એક વર્ગને અપમાનિત કર્યા પછી પણ માફી માંગવાની ના પાડી છે. નીચલી અદાલતે આપેલી સજા બાદ પણ તે ઘમંડભર્યા નિવેદનો આપી રહ્યાં છે. માત્ર સંસદનું સભ્યપદ બચાવવા માટે દોષસિદ્દિ પર રોક લાગવવા માટે કોઈ આધાર નથી.
અગાઉ 21 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર અને ફરિયાદીને ગુજરાત હાઈકોર્ટના આદેશને પડકારતી રાહુલ ગાંધીની અપીલ પર જવાબ રજૂ કરવા કહ્યું હતું. જસ્ટિસ બી આર ગવઈ અને જસ્ટિસ પી કે મિશ્રાની બેંચે ગુજરાત સરકાર અને ફરિયાદી પૂર્ણેશ મોદીને નોટિસ પાઠવીને એફિડેવિટ દ્વારા જવાબ રજૂ કરવા માટે દસ દિવસનો સમય આપ્યો છે. કોર્ટે રાહુલની દોષિત ઠેરવવા પર સ્ટે સંબંધિત મામલાની સુનાવણી 4 ઓગસ્ટે નક્કી કરશે.

Previous Post

91,000નાં પુસ્તકોની ચોરી

Next Post

હિંસાની આગમાં હરિયાણા: કેન્દ્રીય દળોની 15 કંપનીઓ તૈનાત

aaspassdaily

aaspassdaily

Related News

પાકિસ્તાની મીડિયાએ સપ્ટેમ્બરમાં ટ્રમ્પ આવશેની જુઠ્ઠી ખબર ફેલાવી!
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પે ‘એપ્સટીન ફાઇલ્સ’ના વિવાદ પરથી ધ્યાન ભટકાવવા માટે યુદ્ધ છેડ્યું

April 8, 2026
સોના ચાંદીમાં તેજીની રફતાર યથાવત. સતત બીજા દિવસે ભાવમાં ઉછાળો
તાજા સમાચાર

સોનાચાંદીની ચમક પણ પાછી ફરી : બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓમાં મોટી તેજી

April 8, 2026
શેરબજારમાં વિક્રમી તેજી : સેન્સેક્સ @ 73000, નિફ્ટી @ 22000
તાજા સમાચાર

યુદ્ધવિરામની જાહેરાતથી બજારમાં તેજીનું ઘોડાપુર આવ્યું

April 8, 2026
Next Post
હિંસાની આગમાં હરિયાણા:  કેન્દ્રીય દળોની 15 કંપનીઓ તૈનાત

હિંસાની આગમાં હરિયાણા: કેન્દ્રીય દળોની 15 કંપનીઓ તૈનાત

હવે જેટ એરવેઝ 4 વર્ષ પછી ફરી ઉડાન ભરશે

હવે જેટ એરવેઝ 4 વર્ષ પછી ફરી ઉડાન ભરશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.