Wednesday, October 29, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હિમાચલમાંની તબાહી જોઈને ગડકરી ભાવુક થઈ ગયા

aaspassdaily by aaspassdaily
2023-08-02 11:15:41
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી પૂર અને ભૂસ્ખલનથી થયેલા નુકસાનનું નિરીક્ષણ કરવા હિમાચલ પ્રદેશ પહોંચ્યા હતા.કેન્દ્રીય મંત્રી માટે ભુંતર એરપોર્ટની બહાર બુલેટપ્રૂફ વાહન મૂકવામાં આવ્યું હતું પરંતુ નીતિન ગડકરી ત્યાં પહોંચ્યા કે તરત જ તેમણે વાહન બદલવાનું કહ્યું. જેને લઈ તેમની સૂચના બાદ ફ્લેગવાળા વાહનને હટાવીને ત્રણ નંબર પર પાર્ક કરેલી ટેક્સીને આગળ બોલાવવામાં આવી હતી. નીતિન ગડકરીએ આ વાહનમાં ઉબડખાબડ રસ્તાઓ પર કલાકો સુધી મુસાફરી કરી હતી.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ભાડે લીધેલી આ ટેક્સીમાં આગળની સીટ પર બેઠા હતા અને મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ, વિપક્ષના નેતા જયરામ ઠાકુર અને જાહેર બાંધકામ મંત્રી વિક્રમાદિત્ય સિંહ ટેક્સીની વચ્ચેની સીટ પર બેઠા હતા, જ્યારે NHAIના વરિષ્ઠ અધિકારીઓ પાછળની સીટ પર બેઠા હતા.
નોંધનીય છે કે, અગાઉ દિલ્હીમાં ICEMAના વાર્ષિક સત્રમાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું હતું કે, અમે હવે ટ્રકમાં એસી કેબિન ફરજિયાત બનાવી છે અને કામના કલાકો નક્કી કરવાની યોજના બનાવી રહ્યા છીએ. અમે હવે સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છીએ. પાંચ વર્ષમાં અમે રૂ.15 લાખ કરોડના ઓટોમોબાઈલ ઉદ્યોગને વિશ્વનું નંબર વન મેન્યુફેક્ચરિંગ હબ બનાવીશું.
બિયાસ નદીમાં પૂરના કારણે કિરાતપુર-મનાલી ફોર-લેનને થયેલા નુકસાનની સમીક્ષા કરવા પહોંચેલા કેન્દ્રીય માર્ગ અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરી કુલ્લુથી મનાલી સુધીના પ્રવાસમાં નવ જગ્યાએ રોકાયા હતા. મંત્રીએ પૂરના કારણે સમગ્ર વિસ્તારમાં થયેલ નુકસાન જોયું અને અસરગ્રસ્તો સાથે પણ વાત કરી. પૂરના કારણે થયેલી તબાહી જોઈને અને અસરગ્રસ્તોની પીડા સાંભળીને નીતિન ગડકરી પણ ઘણી વખત ભાવુક થઈ ગયા હતા.

Previous Post

સોની બજારમાં નવા કારીગરો કામ પર રાખતા પહેલા ફરજીયાત રજીસ્ટ્રેશન

Next Post

મોદી લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત

aaspassdaily

aaspassdaily

Related News

પંજાબમાં ગરીબ રથ એક્સપ્રેસના કોચમાં આગ
તાજા સમાચાર

પંજાબમાં ગરીબ રથ એક્સપ્રેસના કોચમાં આગ

October 18, 2025
ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો ટ્રમ્પને અમેરિકન સાંસદોની વિનંતી
આંતરરાષ્ટ્રીય

ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો ટ્રમ્પને અમેરિકન સાંસદોની વિનંતી

October 18, 2025
ભારતીય એરફોર્સના ટ્રેનરો હવેથી બ્રિટિશ પાઈલટને આપશે ટ્રેનિંગ
તાજા સમાચાર

ભારતીય એરફોર્સના ટ્રેનરો હવેથી બ્રિટિશ પાઈલટને આપશે ટ્રેનિંગ

October 18, 2025
Next Post
મોદી લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત

મોદી લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત

આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈએ કરી આત્મ હત્યા: પોતાના જ સ્ટૂડિયોમાં ફાંસો ખાધો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.