Friday, March 27, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રામ લલાનો થશે 7 દિવસ પ્રાણ-પ્રતિષ્ઠા કાર્યક્રમ

જાન્યુઆરીમાં પ્રાણ-પ્રતિષ્ઠા: PM મોદી મંદિર દેશને સમર્પિત કરશે

aaspassdaily by aaspassdaily
2023-08-03 10:40:54
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અયોધ્યામાં ભગવાન રામના પ્રાણ-પ્રતિષ્ઠાનો કાર્યક્રમ 7 દિવસનો રહેશે. જેના અંતિમ દિવસે PM નરેન્દ્ર મોદી પૂજા-અર્ચના કરીને રામ મંદિર દેશને સમર્પિત કરશે. પ્રાણ-પ્રતિષ્ઠાના દિવસે પ્રધાનમંત્રી દેશવાસીઓને ટૂંકું સંબોધન પણ કરશે. PMના સંબોધન પહેલાં સંઘ પ્રમુખ મોહન ભાગવત, મહંત નૃત્ય ગોપાલ દાસ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ કાર્યક્રમમાં હાજર લોકોને સંબોધન કરશે.
પ્રાણ-પ્રતિષ્ઠાના દિવસે અયોધ્યામાં કોઈ પબ્લિક મીટિંગનું આયોજન કરવામાં આવશે નહીં. 16થી 24 જાન્યુઆરી વચ્ચે અયોધ્યામાં પ્રાણ-પ્રતિષ્ઠા કાર્યક્રમ થવાનો છે, પરંતુ અંતિમ નિર્ણય પ્રધાનમંત્રીના સમયની ઉપલબ્ધતા પર નક્કી થશે. પ્રાણ-પ્રતિષ્ઠા કાર્યક્રમના દિવસે RSSના 36 સંગઠનોના લોકો હાજર રહેશે. સંઘના સંઘચાલક સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ કાર્યક્રમમાં હાજર રહેશે. સાથે જ પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાજપની સાથે બીજા અન્ય પક્ષોના લોકોને પણ આમંત્રણ આપવા પર ચર્ચા ચાલી રહી છે, પરંતુ એવા જ પક્ષના નેતાઓને આમંત્રિત કરવામાં આવશે, જે કાર્યક્રમમાં સામેલ થવાની ગેરેન્ટી લેશે.
મળતી માહિતી મુજબ, પ્રાણ-પ્રતિષ્ઠા મંદિર પરિસરમાં જ થશે. આ માટે મંદિર પરિસરમાં સ્ટેજ બનાવવામાં આવશે નહીં અને કોઈ ટેબલ પણ રાખવામાં આવશે નહીં. પ્રાણ-પ્રતિષ્ઠા સ્થળથી દૂર સ્ટેજ બનાવવામાં આવશે. જેમાં મર્યાદિત મહેમાનો માટે જ ખુરશીઓ રાખવામાં આવશે. પ્રાણ-પ્રતિષ્ઠાના દિવસે મર્યાદિત લોકોને જ આમંત્રણ આપવામાં આવશે. અંદાજે 5000 આસપાસ લોકોને આમંત્રણ આપવામાં આવી શકે છે. સાથે જ પ્રાણ-પ્રતિષ્ઠાના દિવસના એક મહિના સુધી રામલલાના દર્શન કરવાા આવતા ભક્તોની ભીડને નિયંત્રિત કરવી એ એક મોટો પડકાર હશે. આ માટે 26 જાન્યુઆરી પછી રાજ્યવાર લોકો માટે તારીખની ફાળવણી કરવામાં આવશે. જે રાજ્યને જે તારીખની ફાળવણી કરવામાં આવે, તે રાજ્યના લોકોએ તે તારીખે જ રામલલાના દર્શન કરી શકશે.

રામલલાના દર્શન કરવા આવતા ભક્તોને તારીખ ફાળવવામાં આવશે
દક્ષિણ ભારતના રાજ્યોમાંથી રામલલાના દર્શન કરવા આવતા ભક્તોને ફેબ્રુઆરીમાં તારીખ ફાળવવામાં આવશે, જ્યારે હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને ઉત્તરાખંડ જેવા પર્વતીય રાજ્યોમાંથી આવતા ભક્તો માટે જાન્યુઆરીના અંતમાં તારીખ નક્કી કરવામાં આવશે. રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રને વિશ્વાસ છે કે, એક મહિના સુધી એટલે કે લગભગ 20 ફેબ્રુઆરી સુધી મોટી સંખ્યામાં ભક્તો આવશે. જે બાદ રામલલાના દર્શન કરવા આવતા ભક્તોની સંખ્યા સામાન્ય થઈ જશે.

83000 મંદિરમાં ભંડારો ચલાવવા અપીલ
પ્રાણ-પ્રતિષ્ઠાની તારીખથી આગામી એક મહિના સુધી 10થી 15 સ્થળોએ વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે. આ માટે રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અયોધ્યાના તમામ 3000 મંદિરોમાં ભંડારો ચલાવવા માટે અપીલ કરશે. આ તમામ ભક્તો માટે રાત્રે આરામ કરવા અને ઊંઘવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે.

Previous Post

વિધાનસભાનું ત્રણ દિવસનું ચોમાસું સત્ર 13 સપ્ટેમ્બરથી

Next Post

બોલિવૂડના ડિરેક્ટર નીતિન દેસાઈ પર હતું રૂ.250 કરોડ દેવું

aaspassdaily

aaspassdaily

Related News

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી
તાજા સમાચાર

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોખરે

March 26, 2026
મકરસંક્રાતિ આસપાસ માવઠાની આગાહી
તાજા સમાચાર

ગુજરાત સહિત દેશના વાતાવરણમાં આવશે પલટો

March 26, 2026
તાજા સમાચાર

ખાડી યુદ્ધના કારણે અનેક દેશોમાં કટોકટીભરી સ્થિતિ

March 26, 2026
Next Post
બોલિવૂડના ડિરેક્ટર નીતિન દેસાઈ પર હતું રૂ.250 કરોડ દેવું

બોલિવૂડના ડિરેક્ટર નીતિન દેસાઈ પર હતું રૂ.250 કરોડ દેવું

259 રૂપિયા પ્રતિ કિલો: ફરી આસમાને પહોંચ્યા ટામેટા

259 રૂપિયા પ્રતિ કિલો: ફરી આસમાને પહોંચ્યા ટામેટા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.