Sunday, July 27, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવનો જવાબ આપયો

aaspassdaily by aaspassdaily
2023-08-11 10:26:59
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવનો જવાબ આપતા કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. આ દરમિયાન તેમણે રાહુલ ગાંધી દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોના જવાબ પણ આપ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસે આઝાદી બાદ ભારતને ત્રણ ટુકડામાં વહેંચી દીધું. પીએમએ તેમના સંબોધનમાં કચથીવુ ટાપુનું નામનો ઉલ્લેખ કર્યો હતો. મોદીએ કોંગ્રેસને સવાલ પૂછ્યો કે જ્યારે તમે ભારત માતાના ટુકડાની વાત કરો છો તો કચ્છથીવુ ટાપુનું નામ કેમ ભૂલી જવાય?
કાચથીવુ ટાપુ ભારત અને શ્રીલંકાના દક્ષિણ છેડાની વચ્ચે જમીનનો એક નાનો ટુકડો છે પરંતુ તેનું મહત્વ વિશાળ છે. 1974 સુધી, કચ્છથીવુ ભારતનો એક ભાગ હતો પરંતુ શ્રીલંકા પણ આ ટાપુ પર દાવો કરતું રહ્યું. શ્રીલંકા અને રામેશ્વરમ (ભારત) વચ્ચે સ્થિત છે અને પરંપરાગત રીતે શ્રીલંકાના તમિલો અને તમિલનાડુના માછીમારો દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવે છે. વર્ષ 1974માં ભારત સરકાર અને શ્રીલંકા સરકાર વચ્ચે થયેલા કરાર બાદ ભારત સરકારે કાચથીવુ ટાપુની માલિકી શ્રીલંકાને સોંપી દીધી હતી.
નરેન્દ્ર મોદીએ લોકસભામાં કહ્યું હતું કે ‘DMKના લોકો તેમના મુખ્ય પ્રધાન મને પત્ર લખે છે અને કહે છે કે કચ્છથીવૂને પાછા લાવવા…. જેમણે શ્રીલંકા પહેલાં બીજા દેશને એક ટાપુ આપ્યો હતો…. તે મા ભારતી… શું ભારત માતા ભારતનો ભાગ ન હતો? ઈન્દિરા ગાંધીના નેતૃત્વ દરમિયાન આવું બન્યું હતું.
1991માં, તમિલનાડુ વિધાનસભાએ ટાપુ પરત કરવાની માગ કરતો ઠરાવ પસાર કર્યો. 2008માં તત્કાલિન સીએમ જયલલિતા કેન્દ્રને સુપ્રીમ કોર્ટમાં લઈ ગયા અને કચ્છથીવુ ટાપુ અંગેના કરારને અમાન્ય જાહેર કરવાની અપીલ કરી. તેમણે કહ્યું કે શ્રીલંકાને કચ્છથીવુ ગિફ્ટ કરવું ગેરબંધારણીય છે.
વર્ષ 1974માં ભારત સરકાર અને શ્રીલંકા સરકાર વચ્ચે થયેલા કરાર બાદ ભારત સરકારે કાચથીવુ ટાપુની માલિકી શ્રીલંકાને સોંપી દીધી હતી. 1974માં તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ શ્રીમાવો બંદરનાઈકે સાથે સંધિ પર હસ્તાક્ષર કર્યા અને કાચાથીવુ શ્રીલંકા બની ગયું છે.

Previous Post

કાળો દિવસ: મોરબી શહેર જ્યારે મસાણમાં ફેરવાઇ ગયું

Next Post

દેવ ડેરની કાળી કરતૂતો સામે આવી

aaspassdaily

aaspassdaily

Related News

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી
તાજા સમાચાર

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી

July 26, 2025
ખુરશી પ્રજાની સેવા માટે હોય ન કે ઘમંડ કરવા: CJI ગવઈ
તાજા સમાચાર

ખુરશી પ્રજાની સેવા માટે હોય ન કે ઘમંડ કરવા: CJI ગવઈ

July 26, 2025
રાહુલ ગાંધી વડોદરા ખાતે પહોંચ્યા સહકારી સંગઠનો સાથે કરશે બેઠક
તાજા સમાચાર

રાહુલ ગાંધી વડોદરા ખાતે પહોંચ્યા સહકારી સંગઠનો સાથે કરશે બેઠક

July 26, 2025
Next Post
દેવ ડેરની કાળી કરતૂતો સામે આવી

દેવ ડેરની કાળી કરતૂતો સામે આવી

ખનીજ વહન કરતા વાહનોમાં GPS ફરજિયાત

ખનીજ વહન કરતા વાહનોમાં GPS ફરજિયાત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.