Sunday, July 27, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ખનીજ વહન કરતા વાહનોમાં GPS ફરજિયાત

પોર્ટલ પર નોંધણી ન કરાવનાર વ્હીકલ્સ ગણાશે અમાન્ય

aaspassdaily by aaspassdaily
2023-08-11 10:29:32
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

હવેથી ખનીજ વહન કરતા વાહનમાં GPS ડિવાઈસ લગાવવું ફરજિયાત કરી દેવામા આવ્યું છે. ખનીજ ચોરો સામે વધુ કડકાઈથી આગળ વધવા આ નિણર્ય કરાયો છે. પોર્ટલ પર નોંધણી ન કરાવનાર વાહનો ખનીજ વહન માટે અમાન્ય ગણાશે
આગામી તા. 30 સપ્ટેમ્બર-2023 પછી પોર્ટલ પર નોંધણી ન કરાવનાર વાહનો ખનીજ વહન માટે અમાન્ય ગણાશે. આગામી તા. 30 સપ્ટેમ્બરથી જીપીએસ બેઝડ વ્હિકલ ટ્રેકિંગ ડિવાઇસ થકી VTMS પોર્ટલ પર નોંધણી ન કરાવનાર વાહનો રાજ્યમાં ખનીજ ખનન કે વાહન તથા સંગ્રહ માટે ગેરકાયદે ગણાશે. આ અંગે ગત તા. 28મી જુલાઈ 2023 ના રોજ ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કમિશનરે પરિપત્ર જાહેર કર્યો હતો અને આ પરિપત્રમાં જ જીપીએસ બેઝડ વ્હિકલ ટ્રેકિંગ ડીવાઇઝ લગાવવું ફરજિયાત કરી દેવામાં આવ્યું હતું.
તાજેતરમાં જ સુરતમાં આ પ્રકારની પહેલ શરૂ કરવામાં આવી હતી.ખાણ અને ખનીજ વિભાગના રાજ્યના આયુક્ત ડો.ધવલ પટેલે ખનીજના ગેરકાયદે ખનન, વહન અને સંગ્રહ નિમયન માટે ધી માઇન્સ એન્ડ મિનરલ્સ (ડેવલપમેન્ટ રેગ્યુલેશન) એમેન્ડમેન્ટ એક્ટ-1957ની જોગવાઇઓમાં વધુ કડક જોગવાઇઓ જારી કરતા એક પરિપત્ર બહાર પાડ્યો હતો. બેલગામ બની ગયેલા ખનીજખોરોને અટકાવવા અને ગેરકાયદે પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા લીઝ રિલેટેડ વાહનોને ઇન્ટિગ્રેટેડ લીઝ મેનેજમેન્ટ સિસ્ટમ ઉપર રજિસ્ટર કરી દેવાશે. જેની ડેડલાઈન આગામી તા. 30 સપ્ટેમ્બર નક્કી કરાઈ હતી. સુરતમાં જીપીએસ બેઝ્ડ આ સિસ્ટમ બાદ સરકારે અધિકૃત કરેલા મોડેલ કે એજન્સી મારફત સિસ્ટમ સેટ કરવા જણાવાયું હતું.
——-

Previous Post

દેવ ડેરની કાળી કરતૂતો સામે આવી

Next Post

જ્ઞાનવાપી: આજે આઠમા દિવસે પણ સર્વે ચાલુ

aaspassdaily

aaspassdaily

Related News

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી
તાજા સમાચાર

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી

July 26, 2025
ખુરશી પ્રજાની સેવા માટે હોય ન કે ઘમંડ કરવા: CJI ગવઈ
તાજા સમાચાર

ખુરશી પ્રજાની સેવા માટે હોય ન કે ઘમંડ કરવા: CJI ગવઈ

July 26, 2025
રાહુલ ગાંધી વડોદરા ખાતે પહોંચ્યા સહકારી સંગઠનો સાથે કરશે બેઠક
તાજા સમાચાર

રાહુલ ગાંધી વડોદરા ખાતે પહોંચ્યા સહકારી સંગઠનો સાથે કરશે બેઠક

July 26, 2025
Next Post
જ્ઞાનવાપી: આજે આઠમા દિવસે પણ સર્વે ચાલુ

જ્ઞાનવાપી: આજે આઠમા દિવસે પણ સર્વે ચાલુ

સોની-ઝી ડીલને મર્જરની મંજૂરી, ઝીના શેર 16.6% વધ્યા

સોની-ઝી ડીલને મર્જરની મંજૂરી, ઝીના શેર 16.6% વધ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.