Monday, July 28, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આઈટી વિભાગ એકશનમાં : અમદાવાદના 80 હજાર કરદાતાઓને અપાઇ નોટિ

રિટર્નની મુદત પૂરી થયાના 10 દિવસમાં જ ખુલાસા મંગાયા: કરકપાત માટે જરૂરી દસ્તાવેજ ન રજૂ થાય તો ટેક્સની નોટિસ કઢાશે

aaspassdaily by aaspassdaily
2023-08-11 10:37:23
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમદાવાદના લગભગ 80 હજાર જેટલા કરદાતાઓને કરકપાત મુદ્દે નોટિસ આપવામાં આવી છે. રિટર્નની મુદ્દત પૂરી થયા બાદ 10 દિવસમાં ખુલાસા માંગવામાં આવ્યા છે.મહત્વનું છે કે કરકપાત માટે જરૂરી દસ્તાવેજ રજૂ ન કરતા કરદાતાઓને ITએ નોટિસ પાઠવી છે. રિટર્નની વિગતો મિસમેચ થવાના કારણોમાં નોટિસ મોકલી જેનો 7 દિવસમાં જવાબ રજૂ કરવા માટે સમય અપાયો છે. ફાઇલ કરવામાં આવેલા રિટર્નમાં મિસમેચ હોય તેવા કિસ્સામાં કરદાતાઓને નોટિસ અપાઈ છે. નોટિસ મળેલી મુદતમાં જરૂરી પુરાવા સાથે જવાબ રજૂ કરવો ફરજિયાત કરાયો છે.
ITએ નોટિસ દ્વારા ટેક્સપેયરે કરેલ ઈપીએફનું વ્યાજ, મકાન ભાડું, શિક્ષણ ફી તેમજ મ્ચ્યુઅલફંડ, વીમાનું વ્યાજ, હાઉસિંગ લોનનું વ્યાજ, હાઉસિંગ લોનના હપ્તા અને ફિક્સ ડિપોઝિટમાં રોકાણના દાવા કર્યા હતા. જેને લઈને આ દાવા પર ખુલાસો પૂછવામાં આવ્યો છે.
ટેક્સ ભરતા લોકો દસ્તાવેજો 10 દિવસમાં રજૂ નહીં કરે તો તેના દાવાને નકારી અને પગારદાર કરદાતાઓ પાસે ટેક્સની ડિમાન્ડ કરાશે. જરૂરી દસ્તાવેજ પૂરા નહિ કરવાના કિસ્સામાં કરકપાતની રકમ ઉપર 30 ટકા ટેકસ લગાવવામાં આવશે. આવા કિસ્સામાં લોકોને રિફંડ મળવુ તો દૂર રહ્યું ઇન્કવાયરીનો સામનો કરવાની નોબત પણ આવી શકે છે.

Previous Post

જમ્મુ અને કાશ્મીરનું ભારતમાં કોઈપણ શરત વિના વિલીનીકરણ પૂર્ણ થઈ ગયું: સુપ્રીમ કોર્ટ

Next Post

ભૂસ્ખલન થવાના કારણે કેદારનાથ ધામ તરફ જતો રસ્તો બંધ

aaspassdaily

aaspassdaily

Related News

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી
તાજા સમાચાર

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી

July 26, 2025
ખુરશી પ્રજાની સેવા માટે હોય ન કે ઘમંડ કરવા: CJI ગવઈ
તાજા સમાચાર

ખુરશી પ્રજાની સેવા માટે હોય ન કે ઘમંડ કરવા: CJI ગવઈ

July 26, 2025
રાહુલ ગાંધી વડોદરા ખાતે પહોંચ્યા સહકારી સંગઠનો સાથે કરશે બેઠક
તાજા સમાચાર

રાહુલ ગાંધી વડોદરા ખાતે પહોંચ્યા સહકારી સંગઠનો સાથે કરશે બેઠક

July 26, 2025
Next Post
ભૂસ્ખલન થવાના કારણે કેદારનાથ ધામ તરફ જતો રસ્તો બંધ

ભૂસ્ખલન થવાના કારણે કેદારનાથ ધામ તરફ જતો રસ્તો બંધ

તોફાની ચોમાસુ સત્રનો આજે છેલ્લો દિવસ

તોફાની ચોમાસુ સત્રનો આજે છેલ્લો દિવસ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.