Monday, July 28, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

13 થી 15 ઓગસ્ટ ઘર પર ત્રિરંગો ફરકાવો- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રચાર દરમિયાન રાષ્ટ્રીય ગીત વંદે માતરમ ગાવાનું ભાજપનું આહ્વાન

aaspassdaily by aaspassdaily
2023-08-12 10:39:13
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ વર્ષે આપણે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે ચાલો દરેક ઘરે તિરંગા ચળવળને વધુ મજબૂત બનાવીએ. આ ઝુંબેશ રાષ્ટ્રધ્વજ સાથેના જોડાણને વધુ ગાઢ બનાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ થકી દેશવાસીઓને સંબોધન કર્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ વર્ષે આપણે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે ચાલો દરેક ઘરે તિરંગા ચળવળને વધુ મજબૂત બનાવીએ. આ ઝુંબેશ રાષ્ટ્રધ્વજ સાથેના જોડાણને વધુ ગાઢ બનાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ થકી દેશવાસીઓને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ આ દરમિયાન દેશમાં થઇ રહેલાં સકારાત્મક પરિવર્તનો વિશે વાત કરી તેમજ સ્વાતંત્ર્ય દિવસ વિશે પણ બોલ્યા. આ દરમિયાન વડાપ્રધાને ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાનની પણ ઘોષણા કરી તો હર ઘર તિરંગા અભિયાન આ વર્ષે પણ ચલાવવાની અપીલ કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે લોકોને આગામી મહિને 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી પોતપોતાના ઘરો પર ત્રિરંગો ફરકાવીને ‘હર ઘર તિરંગા’ અભિયાનને મજબૂત બનાવવા અપીલ કરી હતી.
ભારતીય જનતા પાર્ટીએ તેના સભ્યોને સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠની યાદમાં તેના ‘હર ઘર તિરંગા’ અભિયાનના ભાગ રૂપે સવારની સરઘસ દરમિયાન ભક્તિ ગીત ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ અને રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ ગાવાનું જણાવ્યું હતું. તમામ રાજ્ય એકમોને જાહેર કરાયેલા આદેશમાં, પાર્ટીના મહાસચિવ અરુણ સિંહે કહ્યું કે, ભાજપે તેના તમામ રાજ્ય એકમો, સાંસદો અને ધારાસભ્યોને 9 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા અઠવાડિયાના ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં ભાગ લેવા દેશભરમાં આદેશ આપ્યા છે. આ અઠવાડિયાની શરૂઆતમાં બીજેપી પ્રમુખ જેપી નડ્ડા અને વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પાર્ટીના કાર્યકર્તાઓ, રાજ્ય એકમના પ્રમુખો અને સંગઠન મહાસચિવો સાથે ઓનલાઈન બેઠક યોજી હતી અને તેમને પ્રચારમાં ભાગ લેવાની સુચના આપી હતી.

Previous Post

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ટ્રકે એક્ટિવાને અડફેટે લેતા 2ના મોત

Next Post

મોબ લિંચિંગ માટે ફાંસી, છોકરીનો ફોટો વાઈરલ કરવા પર 7 વર્ષની સજા

aaspassdaily

aaspassdaily

Related News

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી
તાજા સમાચાર

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી

July 26, 2025
ખુરશી પ્રજાની સેવા માટે હોય ન કે ઘમંડ કરવા: CJI ગવઈ
તાજા સમાચાર

ખુરશી પ્રજાની સેવા માટે હોય ન કે ઘમંડ કરવા: CJI ગવઈ

July 26, 2025
રાહુલ ગાંધી વડોદરા ખાતે પહોંચ્યા સહકારી સંગઠનો સાથે કરશે બેઠક
તાજા સમાચાર

રાહુલ ગાંધી વડોદરા ખાતે પહોંચ્યા સહકારી સંગઠનો સાથે કરશે બેઠક

July 26, 2025
Next Post
મોબ લિંચિંગ માટે ફાંસી, છોકરીનો ફોટો વાઈરલ કરવા પર 7 વર્ષની સજા

મોબ લિંચિંગ માટે ફાંસી, છોકરીનો ફોટો વાઈરલ કરવા પર 7 વર્ષની સજા

સુરતમાં ધોળા દિવસે બેંકમાં 13 લાખની લૂંટ

સુરતમાં ધોળા દિવસે બેંકમાં 13 લાખની લૂંટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.