Sunday, July 27, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

INDIA ગઠબંધનમાં બધુ ઠીક છે?

બિહારના CM દિલ્હી ગયા પરંતુ કોંગ્રેસ અધ્યક્ષ અને મુખ્યમંત્રી કેજરીવાલની મુલાકાત કર્યા વગર જ ફર્યા પરત

aaspassdaily by aaspassdaily
2023-08-18 10:37:41
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર બુધવારે દિલ્હી ગયા હતા, જોકે તેઓ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુલાકાત કર્યા વગર જ પટણા પરત ફર્યા છે. પટણા પરત ફર્યા બાદ નીતીશ કુમારે મીડિયા સાથે વાત કરી. તેમણે કહ્યું કે, હું મેડિકલ ચેકઅપ માટે દિલ્હી ગયો હતો, ત્યાં તેમણે આંખની સર્જરી કરાવી. ઉપરાંત તેમણે કેજરીવાલ-ખડગે સાથેની મુલાકાતની ચર્ચાઓને રદીયો આપી દીધો છે.
વાસ્તવમાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર દિલ્હી ગયા હતા, ત્યારે એવી ચર્ચાઓ વહેતી થઈ હતી કે, તેઓ દિલ્હીમાં કેજરીવાલ અને કોંગ્રેસના મોટા નેતા સાથે મુલાકાત કરી શકે છે, જોકે નીતીશ કુમારે એક દિવસની દિલ્હી મુલાકાતમાં કોઈપણ રાજકીય નેતા સાથે મુલાકાત કરી નથી. નીતીશ કુમારે કહ્યું કે, તેઓ વિપક્ષી દળના નેતાઓ સાથે મુલાકાત કરવાના છે, તે અહેવાલોની મને ખબર નથી. તેમણે કહ્યું કે, નેતાઓ સાથે મારી સતત વાત થતી રહે છે.
એનડીએ અને ઈન્ડિયા ગઠબંધન અંગે નીતીશ કુમારે ભાજપ નિશાન સાધ્યું છે. મુખ્યમંત્રી નીતીશે કહ્યું કે, વિપક્ષી દળો એક થયા છે, ઈન્ડિયા ગઠબંધનનું રૂપ લઈ ચુક્યું છે, ત્યારે ભાજપને એનડીએની યાદ આવી રહી છે. ભાજપે એક વખત પણ એનડીએની બેઠક યોજી નથી. હવે જ્યારે ઈન્ડિયા ગઠબંધનની બેઠક યોજાઈ રહી છે, ત્યારે એનડીએની બેઠક બોલાવવામાં આવી છે. દિલ્હી ગયેલા નીતીશની અન્ય નેતાઓ સાથે મુલાકાતન થતા ભાજપે કટાક્ષ કર્યો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરીએ કહ્યું કે, નીતીશ કુમારને કોઈ પુછી રહ્યું નથી તેઓ કેજરીવાલ-ખડગેની મુલાકાત કરવા દિલ્હી ગયા હતા, પરંતુ તેમને કોઈએ આવકાર ન આપ્યો.

Previous Post

બે મહિનામાં 113 ભૂસ્ખલન અને 58 પૂરની ઘટના: 7659 કરોડનું નુકસાન

Next Post

પોલીસકર્મી સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરશે તો આકરા પગલાં

aaspassdaily

aaspassdaily

Related News

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી
તાજા સમાચાર

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી

July 26, 2025
ખુરશી પ્રજાની સેવા માટે હોય ન કે ઘમંડ કરવા: CJI ગવઈ
તાજા સમાચાર

ખુરશી પ્રજાની સેવા માટે હોય ન કે ઘમંડ કરવા: CJI ગવઈ

July 26, 2025
રાહુલ ગાંધી વડોદરા ખાતે પહોંચ્યા સહકારી સંગઠનો સાથે કરશે બેઠક
તાજા સમાચાર

રાહુલ ગાંધી વડોદરા ખાતે પહોંચ્યા સહકારી સંગઠનો સાથે કરશે બેઠક

July 26, 2025
Next Post
પોલીસકર્મી સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરશે તો આકરા પગલાં

પોલીસકર્મી સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરશે તો આકરા પગલાં

સટ્ટાના સૌથી મોટા નેટવર્કનો પર્દાફાશ: થરાદ અને ઊંઝા દેશમાં સટ્ટાના સૌથી મોટા હબ!

સટ્ટાના સૌથી મોટા નેટવર્કનો પર્દાફાશ: થરાદ અને ઊંઝા દેશમાં સટ્ટાના સૌથી મોટા હબ!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.