Sunday, July 27, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સ્માર્ટ ફોન માટેની ઈમર્જન્સી એલર્ટ સિસ્ટમનું ટેસ્ટીંગ

વાવાઝોડા જેવી આપતિના સમયે જનતાને જાગૃત કરવા સરકાર આ સીસ્ટમ અમલી બનાવશે

aaspassdaily by aaspassdaily
2023-08-19 10:20:17
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

સરકારે સ્માર્ટ ફોન માટેની ઈમરજન્સી એલર્ટ સિસ્ટમનું પરીક્ષણ કર્યું હતું. જેના કારણે દેશભરના લાખો યુઝર્સના મોબાઈલમાં ફલેશ અને બીપનો અવાજ સંભળાયો હતો. વાવાઝોડા જેવી આપતિ સમયે સમયસર જનતાને જાગૃત કરવા આ સિસ્ટમ અમલી બનશે.
દેશભરના મોબાઈલ ફોન વપરાશકર્તાઓને જોરથી બીપ અને ફલેશ પ્રાપ્ત થઈ હતી, જેમાં ‘ઈમર્જન્સી એલર્ટ: સિવિયર’ લખવામાં આવ્યું હતું. આ મેસેજ રાષ્ટ્રવ્યાપી ઈમર્જન્સી એલર્ટ સિસ્ટમનો એક ભાગ છે. રાષ્ટ્રીય આપતિ વ્યવસ્થાપન સતામંડળ ઈમર્જન્સી દરમિયાન જાહેર સુરક્ષામાં વધારો કરવા અને સમયસર એલર્ટ આપવા માટે આ સિસ્ટમનો અમલ કરી રહી છે. દૂરસંચાર વિભાગ એ સેલ બ્રોડકાસ્ટીંગ સીસ્ટમ દ્વારા જિયો અને બીએસએનએલ સબસ્ક્રાઈબર્સને આજે બપોરે લગભગ 1.30 વાગ્યે ફલેશ મેસેજ મોકલ્યો હતો. તેમાં સ્પષ્ટતા કરાઈ હતી કે આ એક પરીક્ષણ છે અને કોઈ પગલાં લેવાની જરૂર નથી.
સ્માર્ટફોન યુઝર્સને મોકલવામાં આવેલા ફલેશ મેસેજમાં લખવામાં આવ્યું હતું કે આ સંદેશ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી દ્વારા લાગુ કરવામાં આવી રહેલી રાષ્ટ્રવ્યાપી ઈમર્જન્સી એલર્ટ સીસ્ટમના ટેસ્ટીંગ માટે મોકલવામાં આવ્યો છે. તેનો ઉદ્દેશ્ય જાહેર સલામતી વધારવા અને કટોકટી દરમિયાન સમયસર ચેતવણીઓ પ્રદાન કરવાનો છે. દૂરસંચાર વિભાગની સેલ બ્રોડકાસ્ટીંગ સિસ્ટમના જણાવ્યા મુજબ આવા પરીક્ષણો સમયાંતરે વિવિધ પ્રદેશોમાં હાથ ધરવામાં આવશે.

Previous Post

બિહારના પુર્વ સાંસદ ‘ડબલ મર્ડર’ કેસમાં દોષિત જાહેર

Next Post

કારગિલમાં દુકાનમાં ઘમાકેદાર બ્લાસ્ટ: 3ના મોત, 9 ઇજાગ્રસ્ત

aaspassdaily

aaspassdaily

Related News

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી
તાજા સમાચાર

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી

July 26, 2025
ખુરશી પ્રજાની સેવા માટે હોય ન કે ઘમંડ કરવા: CJI ગવઈ
તાજા સમાચાર

ખુરશી પ્રજાની સેવા માટે હોય ન કે ઘમંડ કરવા: CJI ગવઈ

July 26, 2025
રાહુલ ગાંધી વડોદરા ખાતે પહોંચ્યા સહકારી સંગઠનો સાથે કરશે બેઠક
તાજા સમાચાર

રાહુલ ગાંધી વડોદરા ખાતે પહોંચ્યા સહકારી સંગઠનો સાથે કરશે બેઠક

July 26, 2025
Next Post
કારગિલમાં દુકાનમાં ઘમાકેદાર બ્લાસ્ટ:  3ના મોત, 9 ઇજાગ્રસ્ત

કારગિલમાં દુકાનમાં ઘમાકેદાર બ્લાસ્ટ: 3ના મોત, 9 ઇજાગ્રસ્ત

અમરનાથ યાત્રા દરમ્યાન યાત્રી ખાબક્યો 300 ફૂટ ઊંડી ખીણમાં: મોત

અમરનાથ યાત્રા દરમ્યાન યાત્રી ખાબક્યો 300 ફૂટ ઊંડી ખીણમાં: મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.