Tuesday, October 28, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ટામેટાં બાદ સરકાર હવે સસ્તા ભાવે ડુંગળી પણ અપાશે

NCCF 25 રૂપિયા પ્રતિ કિલોના રાહત દરે ડુંગળી વેચશે

aaspassdaily by aaspassdaily
2023-08-21 10:28:24
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

સામાન્ય લોકોને મોંઘવારીમાંથી રાહત આપવા સરકાર સતત પ્રયાસો કરી રહી છે. આ કારણથી સામાન્ય લોકોને લગભગ એક મહિનાથી સસ્તા દરે ટામેટાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. હવે સરકાર પણ સસ્તા ભાવે ડુંગળી ઉપલબ્ધ કરાવવા જઈ રહી છે. આ અંતર્ગત લોકોને 25 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ડુંગળી મળશે. સોમવાર 21 ઓગસ્ટથી રાહત ભાવે ડુંગળીનું વેચાણ શરૂ થશે. સસ્તા ભાવે ડુંગળીનું આ વેચાણ સહકારી એજન્સી નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ એટલે કે (NCCF) દ્વારા કરવામાં આવશે.
સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સોમવારથી NCCF 25 રૂપિયા પ્રતિ કિલોના રાહત દરે ડુંગળી વેચશે. આ પહેલા શનિવારે સરકારે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ લગાવવાની માહિતી આપી હતી. કેન્દ્ર સરકારે દેશમાંથી ડુંગળીના નિકાસ પર 40 ટકાની ભારે ડ્યુટી લાદવાનો નિર્ણય કર્યો છે. નિકાસ પરનો આ પ્રતિબંધ 31 ડિસેમ્બર 2023 સુધી અમલમાં રહેશે.
કેન્દ્ર સરકારના આ પગલાને ડુંગળીના ભાવમાં વધારાની આશંકા દૂર કરવાના પ્રયાસોના સંદર્ભમાં જોવામાં આવી રહ્યું છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે ટામેટા બાદ ડુંગળી પણ સામાન્ય લોકોની મુશ્કેલીમાં વધારો કરી શકે છે અને સપ્ટેમ્બરથી તેના ભાવમાં ભારે વધારો જોવા મળી શકે છે. આ જ કારણ છે કે આગામી મહિનાઓમાં તહેવારોની સીઝનમાં મોંઘવારી લોકોને વધુ પરેશાન ન કરે તે માટે સરકારે તૈયારીઓ કરી લીધી છે

Previous Post

ચંદ્રયાન-3ના લોન્ચિંગથી લઈ લેન્ડીંગ સુધી અમદાવાદના ISRO સેન્ટરની મહત્ત્વની ભૂમિકા

Next Post

પુલવામામાં સેના સાથેના સંઘર્ષમાં 2 આતંકીઓ ઠાર

aaspassdaily

aaspassdaily

Related News

પંજાબમાં ગરીબ રથ એક્સપ્રેસના કોચમાં આગ
તાજા સમાચાર

પંજાબમાં ગરીબ રથ એક્સપ્રેસના કોચમાં આગ

October 18, 2025
ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો ટ્રમ્પને અમેરિકન સાંસદોની વિનંતી
આંતરરાષ્ટ્રીય

ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો ટ્રમ્પને અમેરિકન સાંસદોની વિનંતી

October 18, 2025
ભારતીય એરફોર્સના ટ્રેનરો હવેથી બ્રિટિશ પાઈલટને આપશે ટ્રેનિંગ
તાજા સમાચાર

ભારતીય એરફોર્સના ટ્રેનરો હવેથી બ્રિટિશ પાઈલટને આપશે ટ્રેનિંગ

October 18, 2025
Next Post
પુલવામામાં સેના સાથેના સંઘર્ષમાં 2 આતંકીઓ ઠાર

પુલવામામાં સેના સાથેના સંઘર્ષમાં 2 આતંકીઓ ઠાર

વિપક્ષી દળોના ગઠબંધનની આગામી બેઠક 31 ઓગસ્ટ મુંબઈમાં

વિપક્ષી દળોના ગઠબંધનની આગામી બેઠક 31 ઓગસ્ટ મુંબઈમાં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.