Saturday, March 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સોમનાથમાં પ્રથમ સોમવારે દર કલાકે 3 હજાર ભાવિકોએ કર્યા દર્શન

ગત વર્ષ કરતા સવા બે ગણા ભાવિકો આવ્યા, દિવસ દરમિયાન 51 ધ્વજા-પૂજા

aaspassdaily by aaspassdaily
2023-08-22 10:56:20
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે વહેલી સવારથી જ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સાનિધ્યે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું .મંદિરના દ્વાર વહેલી સવારે 4 વાગ્યે ખુલ્યાની સાથે જ જાણે માનવ સાગર છલકાયો હોઈ તેવા દૃશ્યો હતા અને ચારેય તરફ હર હર મહાદેવ…,જય સોમનાથનો નાદ ગુંજી ઉઠ્યો હતો.પ્રથમ સોમવારે મહાદેવને ખાસ પ્રાતઃ શૃંગાર કરવામાં આવ્યો હતો.
પાલખીપૂજન તથા પાલખી યાત્રાનું આયોજન કરાયું હતું.પરંપરાગત રીતે યોજાતી પાલખીયાત્રામાં સોમનાથ મહાદેવની પાલખીયાત્રાને ગુલાબ, કમળ, બિલ્વપત્ર સહિત પુષ્પહારથી શણગારવામાં આવી હતી.મંદિર પરિસરમાં હર હર મહાદેવ અને જય સોમનાથના નાદ સાથે આ યાત્રા પરીસરમાં ફરી હતી. આ પ્રસંગે પાલખી પૂજન સોમનાથ ટ્રસ્ટના અધિકારી દ્વારા કરવામાં આવેલું હતું.જેમાં અન્ય અધિકારીઓ, કર્મચારીઓ, તીર્થ પુરોહિતો, દર્શનાર્થીઑ પણ જોડાયા હતા અને ધન્યતા અનુભવી હતી ત્યારબાદ મધ્યાહનમાં પણ મહાદેવને પાઘ પહેરાવીને ખાસ શૃંગાર કરવામાં આવ્યો હતો.ત્યાર બાદ સાંજે ઋષિ- નાગ શૃંગાર કરવામાં આવ્યો હતો.જેના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા હતા.સોમનાથ મંદિરની સાથે જુના સોમનાથ એટલે કે અહલ્યાબાઈ મંદિરે પણ આવી જ રીતે સમગ્ર દિવસ દરમિયાન ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો.
પ્રથમ સોમવારે ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલે મહાદેવના દર્શન કરી જણાવ્યું હતું કે આજે મહાદેવના દર્શન અને આરતી કરવાનો મોકો મળ્યો છે ત્યારે પોતાને હું ભાગ્યશાળી સમજુ છું.સોમનાથ દાદાના રક્ષક વીર હમીરસિંહજી ગોહિલને પણ નમન કરું છું જેમના લીધે અમે આજે છીએ અને ખાસ કરીને આપણે સારા નાગરિક તરીકેની ફરજ બજાવવી જોઈએ અને ભાવનગરના દરેક નાગરિક માટે દેશ સૌથી પહેલા જ હોય છે.

Previous Post

અનોખી પહેલ: કેસ બારીથી અલગ અલગ ઓપીડી સુધી રંગીન પટ્ટા

Next Post

ભાવનગર જિલ્લામાં શોકનો માહોલ, મૃતકોની અંતિમયાત્રામાં ગામ હિબકે ચડ્યુ

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદ આવવા માટેની ફ્લાઇટના ભાડામાં વધારો
તાજા સમાચાર

એપ્રિલથી હવાઈ ભાડામાં વધારાની શક્યતા

March 28, 2026
ઈરાનના વધુ એક ન્યૂક્લિયર રિએક્ટર પર ઇઝરાયલનો હુમલો
આંતરરાષ્ટ્રીય

ઇરાનના ખૈદાબ ન્યુક્લીયર પાવર પ્લાન્ટ ઉપર અમેરિકા – ઈઝરાયેલનો હુમલો

March 28, 2026
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષા ઘેરો તોડીને પ્રશંસક ધોની પાસે પહોંચી ગયો
તાજા સમાચાર

આઇપીએલની શરૂઆતના બે સપ્તાહની મેચમાં મહેન્દ્રસિંહ ધોની નહીં રમી શકે

March 28, 2026
Next Post
ભાવનગર જિલ્લામાં શોકનો માહોલ,  મૃતકોની અંતિમયાત્રામાં ગામ હિબકે ચડ્યુ

ભાવનગર જિલ્લામાં શોકનો માહોલ, મૃતકોની અંતિમયાત્રામાં ગામ હિબકે ચડ્યુ

કોરોનાના નવા વેરિઅન્ટને લઇને કેન્દ્ર સરકાર એલર્ટ

કોરોનાના નવા વેરિઅન્ટને લઇને કેન્દ્ર સરકાર એલર્ટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.