Saturday, November 8, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વડતાલના બ્રહ્મસ્વરૂપ સ્વામી દ્વારા નાથ સંપ્રદાયના સંત ગેબીનાથજીની અભદ્ર ટિપ્પણી

ભીંતચિત્રોનો વિવાદ શમ્યો નથી ત્યાં બીજો વિવાદ: બ્રહ્મસ્વરૂપ પર કાયદેસર કાર્યવાહી કરવા ભવનાથ પોલીસ સ્ટેશનમાં અરજી

aaspassdaily by aaspassdaily
2023-09-04 10:21:23
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

હજુ તો સાળંગપુર હનુમાનજીના ભીંતચિત્રોને લઈ વિવાદ સમ્યો નથી ત્યાં વડતાલના બ્રહ્મસ્વરૂપ સ્વામી દ્વારા નાથ સંપ્રદાયના સંત ગેબીનાથજીની અભદ્ર ટિપ્પણી કરાતા સમગ્ર નાથ સંપ્રદાયમાં રોજ ભભુકી ઉઠ્યો છે ત્યારે આજે ભવનાથ પોલીસ સ્ટેશનમાં ગૌરક્ષ નાથ આશ્રમ ના મહંત શેરનાથ બાપુ દ્વારા વડતાલના સ્વામી બ્રહ્મસ્વરૂપ પર કાયદેસર કાર્યવાહી કરવા અરજી કરવામાં આવી હતી.
જુનાગઢ ગીરનાર ક્ષેત્રમાં આવેલા ગૌરક્ષ નાથ આશ્રમના મહંત શેરનાથ બાપુએ જણાવ્યું હતું કે સાળંગપુરમાં હનુમાનજીનું જે ચિત્ર દર્શાવવામાં આવ્યું તેવી જ રીતે વડતાલના સ્વામી બ્રહ્મસ્વરૂપ દ્વારા નાથ સંપ્રદાયના સંત અને સિદ્ધપુરુષ એવા ગેબીનાથજી ને અસુર કહી સ્વામી બ્રહ્મસ્વરૂપ દ્વારા અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે. અને આ સ્વામીજી દ્વારા કહેવામાં આવ્યું છે કે તેને શિંગડા હતા કાન પટ્ટા હતા અને કાનમાં કડીઓ નાખેલી છે અને આ અસુરો અહીં આવ્યા છે આવી અભદ્ર ટિપ્પણી કરાતા સમગ્ર નાથ સંપ્રદાયના મંતવ્ય પ્રમાણે આજરોજ ગૌરક્ષ નાથ આશ્રમ દ્વારા ભવનાથ પોલીસ સ્ટેશનમાં પોલીસને આ બાબતે કાયદેસર કાર્યવાહી કરવા અરજી કરવામાં આવી છે અને નાથ સંપ્રદાયની અભદ્ર ટિપ્પણી કોઈપણ સંજોગે સહન નહીં કરી શકીએ આના માટે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ભવનાથ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવેલ છે.

Previous Post

નાગરિક બેંકની ચૂંટણીમાં અનેક ઉમેદવારો માટે જંગ પ્રતિષ્ઠાનો રહેશે :આ વખતે મતદાન પણ વધશે

Next Post

UPના બારાબંકીમાં ઇમારત ધરાશાયી થતા 2ના મોત, અનેક દટાયેલા

aaspassdaily

aaspassdaily

Related News

શિયાળાની શરૂઆત! પારો ગગડ્યો અનેક શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે ઉતર્યું
તાજા સમાચાર

શિયાળાની શરૂઆત! પારો ગગડ્યો અનેક શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે ઉતર્યું

November 8, 2025
કૂપવાડામાં એન્કાઉન્ટર, ભારતીય જવાનોએ બે આતંકીને ઠાર માર્યા
તાજા સમાચાર

કૂપવાડામાં એન્કાઉન્ટર, ભારતીય જવાનોએ બે આતંકીને ઠાર માર્યા

November 8, 2025
ટ્રમ્પે દ.આફ્રિકાથી નારાજ થઈને G-20 સમિટનો બહિષ્કાર કર્યો!
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પે દ.આફ્રિકાથી નારાજ થઈને G-20 સમિટનો બહિષ્કાર કર્યો!

November 8, 2025
Next Post
UPના બારાબંકીમાં ઇમારત ધરાશાયી થતા 2ના મોત, અનેક દટાયેલા

UPના બારાબંકીમાં ઇમારત ધરાશાયી થતા 2ના મોત, અનેક દટાયેલા

ઉધયનિધિ સનાતન ધર્મને ‘નાબૂદ’ કરવાના  નિવેદન પર કાયમ

ઉધયનિધિ સનાતન ધર્મને ‘નાબૂદ’ કરવાના નિવેદન પર કાયમ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.