ઈસરોના વડા ડો. એસ. સોમનાથે તાજેતરમાં જણાવ્યું હતું કે ગગનયાન મિશનનું પ્રથમ પ્રક્ષેપણ ઓક્ટોકબરમાં થશે. હવે ઈસરોનું આગામી મોટું મિશન પણ એ જ છે. જોકે, ભારતીય અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલતા પહેલા ત્રણથી ચાર મોટા પરીક્ષણ પ્રક્ષેપણ થશે.
ચંદ્ર પછી અને સૂર્ય તરફ આદિત્ય-એલ૧ મિશન મોકલ્યાં પછી હવે દેશના પ્રથમ માનવ અવકાશ ઉડાન મિશનને સફળ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. ઈસરો ઓક્ટો બરમાં ગગનયાનની પ્રથમ માનવરહિત ઉડાન માટે તૈયારી કરવા જઈ રહ્યું છે. તે પહેલા ઘણી તૈયારીઓ કરવી પડે છે.ISRO પાસે વિશાળ LVM-3 રોકેટ છે. તેને હજુ પણ ક્રૂ મોડ્યુનલને વહન કરવા સક્ષમ બનાવવું પડશે. તેને સંપૂર્ણ માનવીય ગણાવવો જોઈએ.
સતીશ ધવન સ્પેકસ સેન્ટેર શ્રીહરિકોટાના ડિરેક્ટાર એ. રાજરાજને ગગનયાનની ચાલી રહેલી તૈયારીઓ વિશે જણાવ્યું કે મ, સૌથી મહત્વની બાબત એ છે કે LVM-3ને H-LVM3માં કન્વવર્ટ કરવું. જેથી ક્રૂ પૃથ્વીવની આસપાસ ૪૦૦ કિમીની ગોળાકાર ભ્રમણકક્ષામાં મોડ્યુ્લ સુધી પહોંચી શકે. તેમણે કહ્યું કે અહીં H નો અર્થ માનવ રેટેડ છે. બાદમાં આ રોકેટને HRLV નામ આપવામાં આવશે. એટલે કે હ્યુમન રેટેડ લોન્ચ વ્હીકલ એસેમ્બબલિંગ એરિયામાં એક અલગ ક્લીનન રૂમ પણ બનાવવામાં આવી રહ્યો છે. જેથી ક્રૂ મોડ્યુલના સ્વાસ્થ્યની પર નજર રાખી શકાય. ગગનયાન માટે એક અલગ કંટ્રોલ ફેસિલિટી બનાવવામાં આવી રહી છે, જયાં તમામ ક્રૂ મોડ્યુએલ અને લોન્ચRમ વ્હીમકના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવશે. સુધારાઓ કરવામાં આવશે. આ માટે અમે જૂની લોન્ચી વ્હીમકલ ફેસિલિટીનું સમારકામ કરી રહ્યા છીએ. જેને LCC નામ આપવામાં આવ્યું છે.






