Wednesday, October 29, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દિલ્હીમાં વકીલોનો મહાકુંભ

વડાપ્રધાન મોદી ઇન્ટરનેશનલ લોયર્સ કોન્ફરન્સનું કરશે ઉદ્દઘાટન

aaspassdaily by aaspassdaily
2023-09-11 10:59:05
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ઇન્ટરનેશનલ લોયર્સ કોન્ફરન્સ 2023નું ઉદ્દઘાટન કરશે. આ તકે ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. બાર કાઉન્સિલ ઓલ ગુજરાતના ચેરમેન નલીન ડી. પટેલ, વાઇસચેરમેન હિતેશ જે, પટેલ તથા એકઝીકયુટીવ કમિટિના ચેરમેન જીતેન્દ્ર ગોળવાલા એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવે છે કે, તા.23 અને 24 સપ્ટેમ્બરના રોજ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા દિલ્હી ખાતે ઇન્ટરનેશનલ લોયર્સ કોન્ફરન્સ 2023નું આયોજન કરવામાં આવેલ છે.
ઉદ્ધાટન તા.23 મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન મોદીના હસ્તે થનાર છે. જેમાં સુપ્રિમકોર્ટ ઓફ ઇન્ડિયાના ચીફ જસ્ટીસથી સહિત અન્ય જસ્ટીસઓ પણ ઉપસ્થિત રહેશે. તથા તા.24મી સપ્ટેમ્બરના રોજ સમારોહમાં ગૃહમંત્રી અમિતભાઈ શાહ હાજરી આપશે. આ કોન્ફરન્સમાં તમામ રાજય બાર કાઉન્સિલના તમામ ચુંટાયેલા સભ્યો, દેશની તમામ વડીઅદાલતોના ચીફ-જસ્ટીસ તથા અન્ય જસ્ટીસ તથા વિદેશમાંથી આશરે 250 જેટલા સિનિયર કાઉન્સિલો તથા ભારત દેશના સિનિયર કાઉન્સિલો તથા દેશના તમામ રાજયના જિલ્લા વકીલમંડળોના પ્રમુખો હાજર રહેવાના છે. આ કાર્યક્રમની તમામ વ્યવસ્થા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવી છે. કાર્યક્રમની સમગ્ર માહિતીથી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્યો સજજ છે. બાર કાઉન્સિલ ઓક ઇન્ડિયા દ્વારા તમામ વ્યવસ્થાની કામગીરી પુર્ણ કરી દેવામાં આવી છે.
ગુજરાત પ્રદેશ ભાજપ લીગલ સેલના કન્વીનર જે.જે. પટેલે લોયર્સ કોન્ફરન્સના અતિ ભવ્ય આયોજન બદલ બીસીઆઈ ચેરમેન મનનકુમાર મિશ્રા અને તેમની બીસીઆઈ ટીમનો આભાર વ્યક્ત કરી સુંદર આયોજન બદલ અભિનંદન પાઠવ્યા છે. તેઓએ જણાવ્યું કે, આ કાર્યક્રમમાં દેશના વકીલો એક મંચ પર આવશે. કોન્ફરન્સથી ભારતનું વકીલાત ક્ષેત્ર વધુ તાકતવર થશે.

Previous Post

AI બિઝનેસમાં મુકેશ અંબાણીનીકરી એન્ટ્રી

Next Post

પ્રકાશ રાજે સનાતન ધર્મની ડેન્ગ્યુ સાથે કરી સરખામણી

aaspassdaily

aaspassdaily

Related News

આંધ્રપ્રદેશને ધમરોળી ઓડિશામાં પ્રવેશ્યું મોન્થા વાવાઝોડું
તાજા સમાચાર

આંધ્રપ્રદેશને ધમરોળી ઓડિશામાં પ્રવેશ્યું મોન્થા વાવાઝોડું

October 29, 2025
અરબ સાગરમાં સક્રિય ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાયું : ભારે વરસાદનું સંકટ
તાજા સમાચાર

અરબ સાગરમાં સક્રિય ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાયું : ભારે વરસાદનું સંકટ

October 29, 2025
બ્રાઝિલમાં ડ્રગ માફીયાઓ વિરુદ્ધ મોટું ઓપરેશન : ૬૦ ના મોત
આંતરરાષ્ટ્રીય

બ્રાઝિલમાં ડ્રગ માફીયાઓ વિરુદ્ધ મોટું ઓપરેશન : ૬૦ ના મોત

October 29, 2025
Next Post
પ્રકાશ રાજે સનાતન ધર્મની ડેન્ગ્યુ સાથે કરી સરખામણી

પ્રકાશ રાજે સનાતન ધર્મની ડેન્ગ્યુ સાથે કરી સરખામણી

આતંકીઓની ભરતીના મૉડ્યૂલનો પર્દાફાશ: 3ની ધરપકડ

આતંકીઓની ભરતીના મૉડ્યૂલનો પર્દાફાશ: 3ની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.